સ્ટીલ ઉદ્યોગમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવાના પગલાં પર ભાર

નવી દિલ્હી: કેન્દ્રીય સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય એમ. સિંધિયાએ ભારતમાં સ્ટીલ ઉદ્યોગમાં કાર્બન ઉત્સર્જનનું સ્તર ઘટાડવા અને ગ્રીન સ્ટીલ માટે મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. જ્યોતિરાદિત્ય સિંધિયા શુક્રવારે … Read More

૨થી ૧૪ ઓક્ટોબર દરમિયાન મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાનઃ અંબાલાલ પટેલ

બંગાળાનું ચક્રવાત ૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકવાની શક્યતા ગાંધીનગરઃ ગુજરાતમાં સપ્ટેમ્બર ધમાકેદાર રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના મધ્યમમાં એવો વરસાદ વરસ્યો કે પૂર આવ્યું. ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રીની થઈ … Read More

અંબાલાલ પટેલની આગાહીઃ આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે

અમદાવાદઃ ગુજરાતમાં સપ્ટેમ્બર ધમાકેદાર રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના મધ્યમમાં એવો વરસાદ વરસ્યો કે પૂર આવ્યું. ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રિની થઈ રહી છે. ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છે, પરંતું … Read More

આગામી તહેવારોની વણઝાર પહેલા નડિયાદમાંથી દોઢ હજાર કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું

નડિયાદઃ નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર કટીબદ્ધ બની છે. જેથી આરોગ્ય વિભાગની ટીમ સતર્ક બની છે. ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડિયાદમાંથી અંદાજે રૂ.૪ લાખથી … Read More

સામાન્ય માણસ માટે રાહતના સમાચાર, હવે મોંઘું નહીં થાય અમૂલનું દૂધ?!.. જાણો કંપનીએ શું જણાવ્યું કારણ

નવીદિલ્હીઃ દેશની સૌથી લોકપ્રિય ડેરી બ્રાન્ડ અમૂલનું દૂધ હવે મોંઘું નહીં થાય. સામાન્ય માણસ માટે આ એક મોટી રાહતના સમાચાર છે, કારણ કે છેલ્લા કેટલાક સમયથી દૂધના ભાવમાં સતત વધારો … Read More

આવતા વર્ષે જલ્દી પધારવા આમંત્રણ પાઠવી જેતપુરના જયંતિભાઈ રામોલીયા પરિવારે વિધ્નહર્તા દેવ ગણેશજીને આપી શ્રદ્ધાપૂર્વક વિદાય

જેતપુરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે વિઘ્નહર્તા દેવ ગણેશજીને ભાવપૂર્ણ વિદાય આપવામાં આવી. ત્યારે જેતપુર શહેરમાં અનેક વિસ્તારમાં ગણપતિ મૂર્તિનું વિસર્જન કરી ભાવપૂર્વક વિદાય આપવામાં આવી હતી. જેમાં દેસાઈ વાડી … Read More

પર્યાવરણીય પડકાર એવા શહેરી કચરાનો ઉપયોગ રસ્તાના નિર્માણમાં થશેઃ ગડકરી

નવી દિલ્હી:  માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શહેરો અને મહાનગરોના કચરાનો સડક નિર્માણમાં ઉપયોગ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા ગુરુવારે કહ્યું કે દેશમાં રસ્તાઓનું નેટવર્ક બિછાવવામાં આવી રહ્યું … Read More

21 કિલોના બાલાપુર લાડુની 10, 20 લાખ નહીં વિક્રમજનક આટલા લાખ રૂપિયામાં થઈ હરાજી

આજે ગણેશ વિસર્જન સાથે ગણેશ ભક્તો પોતાના પ્રિય ભગવાન ગણેશજીને વિદાય આપી રહ્યાં છે. ભગવાન ગણેશને વિદાય આપતા આજે ભક્તોજનો આવતા વર્ષે ગણેશજીને વહેલા પધારવા માટે આમંત્રણ આપી ભગવાનની મૂર્તિને … Read More

શા માટે ગુજરાત વનવિભાગ દ્વારા કોનોકાર્પસ વૃક્ષ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરાયો, જાણો કારણ

અમદાવાદઃ કોનોકાર્પસ વૃક્ષ અંગે ગુજરાત વનવિભાગ દ્વારા પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરાયો છે. આ વિશે એએમસીના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જિગ્નેશ પટેલે જણાવ્યું કે, અમને પરિપત્ર મળ્યો એ બાદ અમે અમારી … Read More

અંકલેશ્વરની કંપનીનો જોખમી કચરો ગેરકાયદે નિકાલ થાય તે પહેલા એસઓજીના હાથે ઝડપાયો, એમડી, પ્લાન્ટ હેડ સહિત અનેક સામે નોંધાયો ગુનો

ભરૂચઃ મનુષ્ય, પશુ-પક્ષીઓ સહિતની જીવ સૃષ્ટિને સ્વાસ્થ્યને નુક્શાન પોંહચાડતા જોખમકારક જોખમી કચરાનો નિકાલ કરે તે પહેલા જ અંકલેશ્વરની એક કંપની એસસોજીના હાથે ઝડપાઇ ગઈ છે. પાનોલી નજીક હઝાર્ડ્સ વેસ્ટ બારોબાર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news