ઔદ્યોગિક અકસ્માત મૃત્યુ આંક સંદર્ભે ગુજરાત સતત ત્રીજા વર્ષે પણ ટોચ પર, ઔદ્યોગિક સલામતીના નિયમોનું કડક પાલન ક્યારે?
ગુજરાતના ઉદ્યોગોમાં સલામતીનો સવાલ, વિકાસની દોડમાં કામદારોના જીવ કેટલા સુરક્ષિત? NCRBના આંકડા દર્શાવે છે કે ગુજરાતમાં ઔદ્યોગિક સલામતીને ખર્ચ તરીકે નહી, પરંતુ ઉદ્યોગોની એક સૌથી મહત્વપૂર્ણ જવાબદારી હોવી જોઈએ દેશના … Read More
અદાણી ફાઉન્ડેશન અને અદાણી (પેટ્રોનેટ) દહેજ પોર્ટ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
જિલ્લા કલેકટર ડૉ.નવનાથ ગવ્હાણે અને જીપીસીબીના કે.એન.વાઘમશીએ વૃક્ષારોપણ ઝુંબેશમાં સહભાગી થયા ભરૂચ, દહેજ: વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ લિમિટેડ અને અદાણી ફાઉન્ડેશન દ્વારા અદાણી પેટ્રોનેટ દહેજ પોર્ટ … Read More
National





















