રાજ્ય સરકારનાં રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને સફળતા મળી : છ દાયકા પહેલા ગીરમાંથી વિલુપ્ત થયેલા આ પક્ષીનો ફરી સંભળાયો કલરવ
વર્ષ 2021માં ઇન્ડિયન ગ્રે હોર્નબિલ (ચિલોત્રો)ને અરવલ્લીનાં જંગલોમાંથી લાવી ગીરનાં જંગલોમાં પાછા વસાવવામાં આવ્યા હતા. તબક્કાવાર કુલ 40 ચિલોત્રા પક્ષીઓને ગીરનાં જગંલમાં છોડવામાં આવ્યા હતા. તાજેતરનાં અભ્યાસમાં જાણવા મળ્યું કે, … Read More
TSDFમાં આગ બાદ NGTનો કડક સંદેશ: જોખમી કચરા પ્લાન્ટ્સનું સેફ્ટી ઓડિટ ફરજિયાત
માત્ર મંજૂરી નહીં, મજબૂત ફાયર સેફ્ટી અને જોખમ વ્યવસ્થાપન પણ ફરજિયાત ગુજરાતના કેમિકલ હબ માટે ચેતવણી: TSDF અને Hazardous Waste Storageની સમીક્ષા હવે સમયની માંગ આગ અને પર્યાવરણ પ્રદૂષણ અટકાવવા … Read More
National




















