સિક્કિમમાં વાદળ ફાટવાથી આવેલા પૂરને કારણે તબાહી, પૂરમાં ૨૩ જવાનો લાપતા, રાહત અને બચાવ કામગીરી ચાલુ

સિક્કિમઃ વાદળ ફાટવાથી આવેલા પૂરને કારણે સિક્કિમમાં તબાહી મચી ગઈ છે. આ પૂરમાં સેનાના ૨૩ જવાનો લાપતા હોવાનું કહેવાય છે. વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં પૂર આવ્યું હતું. સિંગતમ વિસ્તારમાં … Read More