આ વર્ષે હનુમાન જન્મોત્સવ મંગળવારે હોવાથી મહત્વ છે અતિ વિશેષઃ જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ

પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનજી આજે પણ પૃથ્વી પર ભૌતિક રીતે વિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી ગંધમાદન પર્વત પર રહે છે. તેથી જ હનુમાનજીને કળિયુગના જાગૃત દેવતા કહેવામાં … Read More

અયોધ્યામાં સૂર્ય તિલક કરવામાં આવતા સમગ્ર મંદિર પરિસર શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્‌યું

અયોધ્યા: રામ નવમીના ખાસ અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના કપાળ પર સૂર્ય તિલક લગાવવામાં આવતા અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અલૌકિક નજારો ભક્તિથી અભિભૂત હતો. સાથે … Read More

રામનવમીઃ મર્યાદા પુરૂષોતમ ભગવાન રામને પ્રસન્ન કરવા તેમની મનપસંદ વાનગીઓનો ભોગ ચઢાવવો જોઈએ

આ વર્ષે રામ નવમી નો તહેવાર, ૧૭ એપ્રિલ ૨૦૨૪, બુધવારના રોજ છે, વાલ્મીકિ રામાયણ અનુસાર, ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ પર થયો … Read More

Ayodhya Shree Ram Mandir: ગુજરાતભરમાં દિવાળી જેવો માહોલ, ક્યાંક ડીજે, શોભાયાત્રા, ફટાકડા, કિર્તન, તો ક્યાંય પ્રસાદી વહેંચાઈ

અમદાવાદ: અયોધ્યામાં ભગવાન રામની પ્રાણપ્રતિષ્ઠા થતાંની સાથે જ ગુજરાતભરમાં લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. ઠેર-ઠેર શ્રી રામના નારા લગાવી ઉજવણી કરવામાં આવી હતી તેમજ અમદાવાદમાં બજરંગ દળ દ્વારા તલવાર … Read More

રામજન્મભૂમિ મંદિરનું નિર્માણ ન્યાયના માર્ગે થયું છેઃ મોદી

અયોધ્યા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ ન્યાયના માર્ગ પર થયું હતું અને આ માટે ન્યાયતંત્રના આભારી છીએ કે તેણે ન્યાયની ગરિમાનું રક્ષણ … Read More

શ્રી રામલલાની બાળ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન પૂર્ણ

અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શ્રી રામ જન્મભૂમિ ખાતે બનેલા ભવ્ય મંદિરમાં શ્રી રામ લલ્લાની બાળ મૂર્તિના અનુષ્ઠાન વિધિ પૂર્ણ કરી. વૈદિક આચાર્ય સુનિલ શાસ્ત્રીના નેતૃત્વમાં 121 પ્રતિષ્ઠિત વિદ્વાનોએ સંજીવની … Read More

Ayodhya Ram Mandir: “કાલ પત્ર” ટાઈમ કેપ્સ્યુલ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સ્થળની નીચે દફનાવાશે

આજે ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. નાગર શૈલીમાં બનેલા ભવ્ય રામ મંદિરમાં રામલલા વિરાજમાન થશે. પીએમ નરેન્દ્ર મોદી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન છે. અયોધ્યાના રામ … Read More

અદભૂતઃ અયોધ્યામાં ૧૪ રંગના ૧૪ લાખ દીવડાઓ પ્રભુ રામની આકૃતિ તૈયાર કરાઈ

અયોધ્યાઃ સંપૂર્ણ અયોધ્યા નગરી હાલ પ્રભુ શ્રીરામના રંગે રંગાઈ ગઈ છે. ત્યારે અહીં દીવડાઓના માધ્યમથી અનોખો જ વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવ્યો છે. વિવિધ ૧૪ રંગના ૧૪ લાખ દીવડાઓના માધ્યમથી પ્રભુ … Read More

અયોધ્યા શ્રી રામ મંદિર માટે ગુજરાતમાંથી સૌથી વધુ દાન મોરારી બાપુ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ આપ્યું

સુરતઃ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે લોકોએ ખોબલે ભરીને દાન આપ્યુ છે. હવે દેશભરમાં લોકોને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ પત્રિકા મળી રહી છે. ત્યારે … Read More

શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના દર્શન લોકોને સમુદ્રની નીચે ૩૦૦ ફીટ સુધી લઈ જઇ કરાવશે સબમરીન

ગાંધીનગર: હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગયેલી ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરીના હવે દર્શન થઈ શકશે. આ માટે સરકાર હવે દરિયાના પેટાળમાં સબમરીન ચલાવશે, જેનાથી ૩૦૦ ફૂટ નીચે જઈને દ્વારકા નગરીના … Read More