પર્વતારોહકો માટે સારા સમાચાર, હવે પરવાનગી વિના મિલામ ગ્લેશિયરની મુસાફરી કરી શકાશે

ઉત્તરાખંડમાં મિલામ ગ્લેશિયરની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને પર્વતારોહકો માટે સારા સમાચાર છે. હવે પર્વતારોહકો પરવાનગી વિના પિથોરાગઢના મિલમ ગ્લેશિયર સુધી જઈ શકશે. આ પરવાનગી ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. … Read More

સ્વતંત્રતા દિવસે 954 પોલીસકર્મીઓને પોલીસ મેડલથી સન્માનિત કરાશે

નવી દિલ્હીઃ  સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ 954 પોલીસ કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે સોમવારે કહ્યું કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ એલ ઈબોમચા … Read More