સુરતની સચિન GIDCમાં છ વ્યક્તિઓના મોતનુ કારણ બનેલી ઘટનામાં દોઢ વર્ષથી નાસતો ફરતો કેમિકલ માફિયા ઝડપાયો

સુરતઃ ઝેરી રાસાયણિક કચરાના નિકાલના કાવતરા દરમિયાન ૬ નિર્દોષ લોકોના અપમૃત્યુની ઘટનામાં કેમિકલ માફિયાના રેકેટનો મુખ્ય આરોપી ઝડપી પડાયો છે. ટોળકી અંકલેશ્વરની કેમિકલ કંપનીમાંથી હેઝાર્ડસ કેમિકલ વેસ્ટ લાવી અવાવરૂં વિસ્તારની … Read More

૧૨ ઓક્ટોબર સુધીમાં બંગાળના ઉપસાગરમાં તબાહી મચે તેવી શક્યતાઃ અંબાલાલ પટેલ

ગાંધીનગરઃ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. પરંતુ તેમ છતાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ વિશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ … Read More

પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ ડેરા ગાઝી ખાનમાં જોરદાર વિસ્ફોટ

પાકિસ્તાનના ડેરા ગાઝી ખાનમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટ પાકિસ્તાનના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટ પાસે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ પાછળ ડ્રોન હુમલાની આશંકા છે. મોટી … Read More

સુરતના ખટોદરામાં આવેલ કંપનીના કમ્પ્રેસરનો પાઈપ ફાટતાં કારીગરનું મોત

સુરતઃ સુરતના ખટોદરામાં કમ્પ્રેસરનો પાઈપ ફાટી જતા કારીગરનું મોત નીપજ્યું છે. ૧૯ વર્ષીય સેઠારામ જ્યોતિક્રાફ્ટ નામની કંપનીમાં કામ કરતો હતો. કંપનીમાં કમ્પ્રેસર મશીનનું ફિટિંગનું કામ ચાલતું હતું. એયર ટેન્કનો પાઈપ … Read More

ક્રુડ ઓઇલની કિંમતમાં ઘટાડો થયા બાદ પેટ્રોલ સસ્તું થશે! જાણકારોના મતે આટલા રૂપિયા થઇ શકે છે ઘટાડો

નવીદિલ્હીઃ ચાલુ મહિને બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં ૧૧ ટકાથી વધુનો ઘટાડો થયો છે અને WTIની કિંમતમાં પણ લગભગ ૯ ટકાનો ઘટાડો થયો છે અને આ કિંમત હજી વધારે ઉતરે એવી … Read More

અમૃતસરમાં ફેક્ટરીમાં ભીષણ આગમાં ૪ના મોત, કર્મચારીઓએ ભાગીને બચાવ્યો પોતાનો જીવ

અમૃતસરઃ પંજાબના અમૃતસરના મજીઠા રોડ પર આવેલી નાગકલાન ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં મોડી રાતે ભયંકર આગ ફાટી નીકળી હતી. લાગેલી આગમાં લાખોનું નુકસાન થયું હતું. જો કે હજુ સુધી આગના કારણે થયેલ … Read More

સિક્કિમમાં આવેલા પૂરમાં તણાયેલા ભારતીય જવાનોનો નથી મળી રહ્યો અતો-પતો, ફસાયેલા ૧૪૭૧ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા

સિક્કિમઃ સિક્કિમમાં અચાનક પૂરમાં મૃત્યુઆંક વધીને ૨૧ થઈ ગયો છે. જ્યારે ૧૦૩ લાપતા લોકોની શોધખોળ ચાલુ છે. આ માહિતી સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવી છે. સેના અને એનડીઆરએફની … Read More

સતત ચોથી વખત પોલિસી દરોમાં કોઈ ફેરફાર નહીં, હપ્તાઓમાં કોઈ વધારો નહીં

મુંબઈ: ફુગાવાને લક્ષ્યની મર્યાદામાં રાખવાના લક્ષ્ય પર નજર રાખીને, રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટીએ આજે ​​સતત ચોથી વખત પોલિસી રેટમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો છે જ્યારે વૃદ્ધિ અનુમાન … Read More

મુંબઈના ગોરોગાંવમાં ઈમારતમાં લાગેલી આગમાં સાત લોકોના મોત, 39 ઘાયલ

મુંબઈ:  શુક્રવારે વહેલી સવારે મુંબઈના ગોરેગાંવમાં આવેલી એક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં સાત જેટલા લોકો દાઝી જવાથી મૃત્યુ થયા હતા અને 39 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી … Read More

શ્રાદ્ધઃ પિતૃ પક્ષમાં આવતી નવમી તિથિ અને પિતૃ અમાવસ્યા કેમ છે ખાસ

ભાદરવો મહિનો એટલે કે પિતૃઓને સમર્પિત શ્રાદ્ધ મહિનો ચાલી રહ્યો છે, આપણે બધા જાણીએ જ છીએ કે આ મહિનામાં શ્રાદ્ધ કરવાથી પિતૃ ખુશ થાય છે અને આશિર્વાદ આપે છે. ઉલ્લેખનીય … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news