પ્રદૂષણથી ફેફસાં, આંખો, હૃદય અને મગજને પણ નુકસાન, દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણને લઇને ડૉક્ટરોની ચેતવણી

પ્રદૂષણ દરેકને અસર કરી રહ્યું છે દિલ્હી-એનસીઆરનું પ્રદૂષણ હવે જીવલેણ બની રહ્યું છે. દેશની રાજધાની અને આસપાસના વિસ્તારો ગેસ ચેમ્બર બની ગયા છે, હવા ગુણવત્તા સૂચકાંક ખૂબ જ નબળી શ્રેણીમાં … Read More

અનેક તત્વો ધરાવતા ફુલાવરનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓથી મળે છે રાહત

ફુલાવરમાં વિટામિન સી, ફાઈબર, ફોલેટ, વિટામિન કે, પોટેશિયમ અને મેંગેનીઝ જેવા ઘણા તત્વો જોવા મળે છે ફુલાવરનું સેવન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. કારણ કે ફુલાવર એન્ટી-ઓક્સિડેન્ટ … Read More

પ્લાસ્ટિકના કણો લોહી સુધી પહોંચે તો કેન્સરનું જોખમ : પદ્મશ્રી વૈજ્ઞાનિક ડૉ. અજય કુમાર સોનકર

ભારતના સ્વતંત્ર સંશોધક પદ્મશ્રી વૈજ્ઞાનિક ડૉ. અજય કુમાર સોનકરે દાવો કર્યો છે કે ‘ટી બેગ’ના ઉપયોગને કારણે પ્લાસ્ટિકના નાના કણો (માઈક્રોન અને નેનો) આપણા લોહીમાં પહોંચી રહ્યા છે અને કેન્સર … Read More

દેશભરની 30 ESIC હોસ્પિટલોમાં કીમોથેરાપી સેવાઓ શરૂ

નવી દિલ્હી:  કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) એ દેશભરની 30 ESIC હોસ્પિટલોમાં કેન્સરની સારવાર માટે કીમોથેરાપી શરૂ કરી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે ગુરુવારે અહીં ESIC હેડક્વાર્ટર … Read More