આ વર્ષે હનુમાન જન્મોત્સવ મંગળવારે હોવાથી મહત્વ છે અતિ વિશેષઃ જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ

પૌરાણિક કથાઓ અનુસાર, હનુમાનજી આજે પણ પૃથ્વી પર ભૌતિક રીતે વિરાજમાન છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી ગંધમાદન પર્વત પર રહે છે. તેથી જ હનુમાનજીને કળિયુગના જાગૃત દેવતા કહેવામાં … Read More

અમદાવાદમાં તૈયાર થનારા નગારાનો નાદ અયોધ્યાના રામ મંદિરમાં ગુંજશે

અમદાવાદઃ જાન્યુઆરી મહિનામાં અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારે અયોધ્યાના શ્રી રામ મંદિરમાં અમદાવાદમાં બનેલુ નગારાનો નાદ ગુંજતો રહેશે. ડબગર સમાજ દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં નગારાને સ્થાન … Read More

રામ મંદિર ટ્રસ્ટના સચિવએ રામમંદિરના ગર્ભગૃહની તસવીર પોસ્ટ કરી

હાલમાં તેજ ગતિએ ચાલી રહ્યું છે અયોધ્યા રામ મંદિરના નિર્માણનું કામ ભવ્ય રામ મંદિરનું ગર્ભગૃહ તૈયાર થઈ ગયું, પ્રથમ તસવીર સામે આવી અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ હવે લગભગ અંતિમ … Read More

ભોજન, ભજન અને ભક્તિ સાથે જૂનાગઢમાં ૨૩થી ૨૭ નવેમ્બર ગિરનારની લીલી પરિક્રમા

પરીક્રમા દરમિયાન ૨૦૦થી વધુ અન્નક્ષેત્રો, ૧૫૦ સેવા સંસ્થાઓ, ૨૫થી વધુ મેડિકલ કેમ્પની વ્યવસ્થા ૪૦ કિમીની ગિરનારની પરિક્રમા ગુજરાતમાં ગિરનાર શેત્રુંજી તેમજ પાવાગઢની પરિક્રમાનું ખાસ મહત્વ છે. તેમાં પણ ગિરનારની પરિક્રમાનું … Read More

બદ્રીનાથ ધામના દરવાજા નિયમો અનુસાર બંધ કરવામાં આવ્યા

શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના પ્રમુખ અજેન્દ્ર અજયની ઉપસ્થિતિમાં શનિવારે વિશ્વ પ્રસિદ્ધ શ્રી બદ્રીનાથ ધામના દરવાજા બપોરે 3.33 કલાકે પૂર્ણ વિધિ-વિધાન સાથે પૂજા કર્યા બાદ, કારતક શુક્લ ષષ્ઠી શ્રાવણ નક્ષત્રમાં  … Read More

રામલલા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવા મંદિરમાં બિરાજશે

નવી દિલ્હી: અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ ખાતે બનાવવામાં આવી રહેલા નવા મંદિરમાં રામ લલ્લાની નવી મૂર્તિનો અભિષેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ અને … Read More

રૂપાલ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી વરદાયિની માતાની પલ્લી નીકળી માર્ગો પર જાણે ઘીની નદીઓ વહી

ગાંધીનગરના રૂપાલ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી રૂપાલની પલ્લી નીકળી. સઘન સુરક્ષા વચ્ચે હજારો શ્રદ્ધાળુઓ વરદાયિની માતાની પલ્લીમાં ઘીનો અભિષેક કરવાનો લ્હાવો લીધો હતો. આ દરમિયાન રૂપાલના … Read More

વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ 14 ઓક્ટોબરે દેખાશે, આ પાંચ રાશિઓને સૂર્ય ગ્રહણથી થશે લાભ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ૧૪ ઓક્ટોબર ૨૦૨૩ના દિવસે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ લાગવાનું છે. સૂર્ય ગ્રહણને હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં સારૂ માનવામાં આવતું નથી. તેથી સૂર્ય ગ્રહણ દરમિયાન કોઈ શુભ કાર્ય કરી … Read More

આવતા વર્ષે જલ્દી પધારવા આમંત્રણ પાઠવી જેતપુરના જયંતિભાઈ રામોલીયા પરિવારે વિધ્નહર્તા દેવ ગણેશજીને આપી શ્રદ્ધાપૂર્વક વિદાય

જેતપુરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે વિઘ્નહર્તા દેવ ગણેશજીને ભાવપૂર્ણ વિદાય આપવામાં આવી. ત્યારે જેતપુર શહેરમાં અનેક વિસ્તારમાં ગણપતિ મૂર્તિનું વિસર્જન કરી ભાવપૂર્વક વિદાય આપવામાં આવી હતી. જેમાં દેસાઈ વાડી … Read More

21 કિલોના બાલાપુર લાડુની 10, 20 લાખ નહીં વિક્રમજનક આટલા લાખ રૂપિયામાં થઈ હરાજી

આજે ગણેશ વિસર્જન સાથે ગણેશ ભક્તો પોતાના પ્રિય ભગવાન ગણેશજીને વિદાય આપી રહ્યાં છે. ભગવાન ગણેશને વિદાય આપતા આજે ભક્તોજનો આવતા વર્ષે ગણેશજીને વહેલા પધારવા માટે આમંત્રણ આપી ભગવાનની મૂર્તિને … Read More