ભારતમાં લગભગ 70 લાખ લોકો પાર્કિન્સન રોગથી પ્રભાવિતઃ અભ્યાસ

અંદાજિત વૈશ્વિક વ્યાપ 40 વર્ષથી વધુ ઉંમરના 100,000 લોકો દીઠ 94 કેસ લગભગ 1.4:1 ના ગુણોત્તરથી પુરૂષોને મહિલાઓ કરતાં પાર્કિન્સન્સનું જોખમ વધારે પાર્કિન્સન્સના ત્રણ મુખ્ય લક્ષણોમાં ધ્રુજારી, બ્રેડીકીનેશિયા અને કઠોરતાનો … Read More

સંશોધન: પ્રોસ્ટેટ કેન્સરના કેસોમાં ૨૦૨૦ અને ૨૦૪૦ની વચ્ચે વિશ્વભરમાં સંખ્યા બમણી થશે

નવી દિલ્હી: પ્રોસ્ટેટ કેન્સરના કેસોમાં ૨૦૨૦ અને ૨૦૪૦ની વચ્ચે વિશ્વભરમાં સંખ્યા બમણી થશે અને મૃત્યુદર બમણાથી વધુ થવાની ધારણા છે, જેની સૌથી વધુ અસર ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશો … Read More

રાજકોટ એઈમ્સની વિઝન અને મિશન અને વિશિષ્ટ સેવાઓ સહિતની માહિતી

રાજકોટ: પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય): સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએન્ડએફડબલ્યુ) અંતર્ગત પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (પીએમએસએસવાય)ની શરૂઆત વર્ષ ૨૦૦૬માં થઈ હતી, જેનો ઉદ્દેશ વાજબી/ભરોસાપાત્ર તૃતીયક સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતામાં … Read More

વચગાળાના બજેટમાં સરકાર જનતાને આપી શકે છે જીવનરક્ષક સસ્તી દવાઓની ભેટ

દિન પ્રતિદિન દવાઓના ભાવમાં વધારો થતાં લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. મોદી સરકારે પહેલાથી જ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા છે. તેમ છતાં, એવી અપેક્ષા રાખવામાં આવે … Read More

બ્રિટને પણ લીવરના રોગોમાં ગિલોયની ઉપયોગીતા સ્વીકારી

હરિદ્વાર/દેહરાદૂન: યુકેએ હવે હેપેટો પ્રોટેક્ટિવ (યકૃતને સ્વસ્થ રાખવાની ક્ષમતા) અને ગિલોય (ટિનોસ્પોરા કોર્ડિફોલિયા)ની અન્ય ફાયદાકારક અસરોનો પણ સ્વીકાર કર્યો છે. જેને ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા રોયલ ફાર્માસ્યુટિકલ સોસાયટી ઓફ ગ્રેટ … Read More

એક બિસ્કિટે ૨૫ વર્ષની યુવતીનો જીવ લીધો, મૃત્યુનું કારણ સામે આવતા દરેકને આઘાત લાગ્યો

ચા સાથે બિસ્કીટ ખાવાનું દરેક વ્યક્તિને પસંદ હોય છે. આ એક એવી વસ્તુ છે જે પુખ્તોથી લઈને બાળકો સુધી દરેકને ગમતી હોય છે. ઘણા લોકો ચાના એટલા શોખીન હોય છે … Read More

ચેતવણીરૂપ કિસ્સોઃ સુરતમાં કબૂતરનાં ચરકથી વૃદ્ધનું મોત નિપજ્યું

વૃદ્ધ કબૂતરને રોજ ઘરની અગાસી પર ચણ નાખતા હતા જેથી ઈન્ફેક્શન વધી ગયું અને ફેફસાંને ફેઈલ કરી દીધાં સુરતઃ સુરત શહેરમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો. જેમાં કબૂતરની હગાર … Read More

ધોરાજીમાં લોકોના ઘરોમાં દુર્ગંધ અને ફીણવાળા પાણી આવતા લોકોમાં રોષ

રાજકોટઃ રાજકોટના ધોરાજીના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. ધોરાજીના લાલા લાજપતરાય વિસ્તાર અને સુધરાઈ કોલોનીમાં ગંદુ પાણી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો … Read More

કોરોનાઃ નવા JN.1 વેરિઅન્ટથી ભારતમાં ૫નાં મોત, ૩૩૫ નવા કેસ નોંધાયા

કોરોના વાયરસનો ડર દૂર થઇને હજુ માંડ જનજીવન પાટા પર આવ્યુ હતુ. દેશની અર્થ વ્યવસ્થાએ પણ વેગ પકડવા લાગ્યો હતો, ત્યાં હવે ફરીથી કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ની ભારતમાં એન્ટ્રી થઇ … Read More

પ્લાસ્ટિકના કચરાથી દૂરના જંગલો, ગ્લેશિયર્સ, પાણીના સ્ત્રોત, બધું જ વિનાશના આરે પહોંચ્યું

પ્રયાગરાજઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાણી અને ખાદ્ય પદાર્થોમાં પ્લાસ્ટિકના કણોની હાજરી પર ચિંતા વ્યક્ત કરી છે. ટીશ્યુ કલ્ચર દ્વારા મોતીનું ઉત્પાદન કરનાર પ્રયાગરાજના સ્વતંત્ર વૈજ્ઞાનિક પદ્મશ્રી ડૉ. અજય … Read More