વચગાળાના બજેટમાં સરકાર જનતાને આપી શકે છે જીવનરક્ષક સસ્તી દવાઓની ભેટ

દિન પ્રતિદિન દવાઓના ભાવમાં વધારો થતાં લોકોનું જીવન મુશ્કેલ બની ગયું છે. મોદી સરકારે પહેલાથી જ સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો ખોલ્યા છે. તેમ છતાં, એવી અપેક્ષા રાખવામાં આવે … Read More

ઓપરેશન અજયઃ ઈઝરાયેલથી 212 ભારતીય નાગરિકોને લઈને ચાર્ટર્ડ પ્લેન દિલ્હી પહોંચ્યું

નવી દિલ્હી:  પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઇઝરાયેલ છોડવા ઇચ્છુક 212 ભારતીયોને લઇને પ્રથમ ચાર્ટર ફ્લાઇટ ગુરુવારે ઇઝરાયેલના બેન ગુરિયન એરપોર્ટ પરથી ઉપડી હતી અને … Read More

મંત્રીમંડળે આંતર રાજ્ય નદી જળ વિવાદ (ISRWD) ધારા, ૧૯૫૬ હેઠળ ક્રિષ્ના જળ વિવાદ ટ્રિબ્યુનલ-IIને સંદર્ભની શરતો – તેલંગાણા રાજ્યની વિનંતીને મંજૂરી આપી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ISRWD કાયદાની કલમ ૫(૧) હેઠળ હાલની ક્રિષ્ના વોટર ડિસ્પ્યુટ ટ્રિબ્યુનલ -IIને તેલંગાણા અને આંધ્રપ્રદેશ (એપી) વચ્ચે તેના ચુકાદા માટે વધુ સંદર્ભની શરતો (ટીઓઆર) … Read More

પદ્મ પુરસ્કારો માટે 15 સપ્ટેમ્બર સુધી કરી શકાશે નામાંકન

નવી દિલ્હી:  કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, દવા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, જાહેર બાબતો, નાગરિક સેવા, વેપાર અને ઉદ્યોગ વગેરે જેવા ક્ષેત્રોમાં વિશેષ અને અસાધારણ સિદ્ધિઓ માટે આપવામાં આવતા … Read More

જો દેશનું નામ ભારત કરવામાં આવ્યું તો દેશમાં થશે આ બદલાવ?

નવીદિલ્હીઃ ‘INDIA’ વિરૂદ્ધ ‘ભારત’ની ચર્ચા દેશ ભરમાં ચાલી રહી છે. જી૨૦ સમિટના રાત્રિભોજન માટે રાષ્ટ્રપતિ ભવન તરફથી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ‘ઈન્ડિયાના રાષ્ટ્રપતિ’ને બદલે ‘ભારતના રાષ્ટ્રપતિ’ લખવામાં આવ્યું … Read More

MSMEsને વૈશ્વિક સ્તરે પહોંચાડવાના ઉદ્દેશ સાથે ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટ-ZED’ સર્ટીફિકેશન માટે વ્યાપક અભિયાન

ZED સર્ટીફિકેશન મેળવવા થયેલા ખર્ચના ૫૦ ટકા લેખે મહત્તમ રૂ.૫૦ હજાર સુધીની સહાય આપે છે રાજ્ય સરકાર “ઝીરો ડિફેક્ટ” સાથે તેમજ પર્યાવરણ પર નકારાત્મક અસર ન થાય તે રીતે “ઝીરો … Read More

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યાને આજે ૪ વર્ષ પૂર્ણ થયા, ૮ ઓગસ્ટે SCમાં ફરી સુનાવણી

નવીદિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યાને આજે ૪ વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ ૨૦૧૯માં, ૫ ઓગસ્ટના રોજ ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમ જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ હટાવવાની જાહેરાત કરી હતી. આ અનુચ્છેદ … Read More

ભારત સરકારે પાકિસ્તાનમાં ઈમરાન ખાન પર હુમલા બાદ આપી પ્રતિક્રિયા

પાકિસ્તાનના વઝીરાબાદમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર જીવલેણ હુમલા બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, જે ઘટના હાલમાં થઈ છે, તેના પર અમે ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા … Read More