પર્વતારોહકો માટે સારા સમાચાર, હવે પરવાનગી વિના મિલામ ગ્લેશિયરની મુસાફરી કરી શકાશે

ઉત્તરાખંડમાં મિલામ ગ્લેશિયરની મુલાકાતે આવતા પ્રવાસીઓ અને પર્વતારોહકો માટે સારા સમાચાર છે. હવે પર્વતારોહકો પરવાનગી વિના પિથોરાગઢના મિલમ ગ્લેશિયર સુધી જઈ શકશે. આ પરવાનગી ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. … Read More