સિક્કિમમાં આવેલા પૂરમાં તણાયેલા ભારતીય જવાનોનો નથી મળી રહ્યો અતો-પતો, ફસાયેલા ૧૪૭૧ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા

સિક્કિમઃ સિક્કિમમાં અચાનક પૂરમાં મૃત્યુઆંક વધીને ૨૧ થઈ ગયો છે. જ્યારે ૧૦૩ લાપતા લોકોની શોધખોળ ચાલુ છે. આ માહિતી સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવી છે. સેના અને એનડીઆરએફની … Read More

સિક્કિમમાં વાદળ ફાટવાથી આવેલા પૂરને કારણે તબાહી, પૂરમાં ૨૩ જવાનો લાપતા, રાહત અને બચાવ કામગીરી ચાલુ

સિક્કિમઃ વાદળ ફાટવાથી આવેલા પૂરને કારણે સિક્કિમમાં તબાહી મચી ગઈ છે. આ પૂરમાં સેનાના ૨૩ જવાનો લાપતા હોવાનું કહેવાય છે. વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં પૂર આવ્યું હતું. સિંગતમ વિસ્તારમાં … Read More

સિક્કિમમાં પર્યાવરણ સંરક્ષણ માટે થઈ રહેલા પ્રયાસોમાંથી પ્રેરણા લેવાની જરૂર છે

જયપુર: રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ મંગળવારે અહીં સિક્કિમ રાજ્ય સ્થાપના દિવસ નિમિત્તે રાજસ્થાનમાં રહેતા લોકો સાથે વાતચીત કરી. રાજ્યપાલ મિશ્રએ રાજભવનમાં આ લોકો સાથે વાતચીત કરી હતી.  સિક્કિમ દેશનું સૌથી સ્વચ્છ, … Read More

સિક્કિમમાં વહેલી સવારે અનુભવાયા ભૂકંપના આંચકા, લોકો ફફડયાં, કોઈ જાનહાનિ નહીં

છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાભરમાં ભૂકંપના અહેવાલો મળી રહ્યા છે ત્યારે ભારતના મોટાભાગના રાજ્યોમાં હવે ધીમે ધીમે ભૂકંપની ઘટનાઓ વધતી જઈ રહી છે. સોમવારે વહેલી સવારે સિક્કિમના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા … Read More

સિક્કિમમાં વહેલી સવારે ૪ની તીવ્રતાના ભૂકંપના આંચકા : કોઇ જાનહાનિ નહિ

નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીએ કહ્યુ કે શુક્રવારની સવારે સિક્કિમમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા ૪.૦ માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીના જણાવ્યા અનુસાર રિક્ટર સ્કેલ પર ૪.૦ની તીવ્રતાનો … Read More