જાસૂસી કાંડનો પર્દાફાશઃ પંચમહાલ જિલ્લામાં ખનીજ માફિયાઓ સરકારી અધિકારીઓ પર રાખી રહ્યાં હતાં નજર

પંચમહાલઃ ગુજરાતમાં દિનપ્રતિદિન ગુનાઈત પ્રવૃત્તિઓનું પ્રમાણ વધી રહ્યું છે. હવે ગુનેગારો બનાવી રહ્યાં છે સરકારી અધિકારીઓને ટાર્ગેટ. ગુજરાત સરકારના અધિકારીઓ પર પણ કોઈ છુપી રીતે અને બદઈરાદાથી રાખી રહ્યું છે … Read More

જીએમડીસીની સુરખા (એન) લિગ્નાઈટ ખાણે ક્ષમતા વિસ્તરણ માટે એન્વાયર્નમેન્ટલ ક્લિયરન્સ મેળવ્યું

અમદાવાદ: ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ, ભારતનું અગ્રણી ખાણકામ જાહેર ક્ષેત્રના સાહસોમાંનીં એક છે. જીએમડીસી દ્વારા સુરખા (એન) લિગ્નાઈટ ખાણ માટે લિગ્નાઈટના 3 એટીપીએથી 5 એમટીપીએ સુધી ક્ષમતા વિસ્તરણ માટે … Read More

ગ્રામજનોની પરવાનગી વિના ખાણકામ નહીં થાયઃ સરકાર

નવી દિલ્હી: સરકારે કહ્યું છે કે દેશમાં ગેરકાયદેસર ખાણકામની ફરિયાદો આવી રહી છે અને તેને રોકવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં ખાણકામ થઈ રહ્યું … Read More

રાજ્યમાં ખનિજ કામગીરી સાથે સંકળાયેલા વાહનોની નોંધણી કરી VID લગાવાની મુદતમાં એક માસનો વધારો કરાયો

રાજ્યમાં ખનિજ કામગીરી સાથે સંકળાયેલા વાહનોની નોંધણી-રજિસ્ટ્રેશનને લઇને કરીને ‘વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ’- VID લાગાવવાની મુદ્દત તા. ૦૧ નવેમ્બર-૨૦૨૩સુધી એટલે કે એક માસ વધારવામાં આવી છે ગાંધીનગરઃ રાજ્યમાં ખનિજ કામગીરી સાથે … Read More