પાલનપુર બ્રીજ દુર્ઘટનાઃ સરકાર અને તંત્રની અનેક ટીમો તપાસની કાર્યવાહીમાં જોતરાઈ

પાલનપુરના આરટીઓ સર્કલ ઉપર કરોડોના ખર્ચે બની રહેલા થિ-લેગ એલીવેટેડના અંબાજી તરફ જતા ઓવરબ્રિજ ૫ર સ્લેબ ધરાસાઈ થતા દોડધામ મચી ગઈ હતી. દોઢ વર્ષથી આરટીઓ સર્કલ બ્રિજનું કામ ચાલી રહ્યું … Read More

રૂપાલ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી વરદાયિની માતાની પલ્લી નીકળી માર્ગો પર જાણે ઘીની નદીઓ વહી

ગાંધીનગરના રૂપાલ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી રૂપાલની પલ્લી નીકળી. સઘન સુરક્ષા વચ્ચે હજારો શ્રદ્ધાળુઓ વરદાયિની માતાની પલ્લીમાં ઘીનો અભિષેક કરવાનો લ્હાવો લીધો હતો. આ દરમિયાન રૂપાલના … Read More

પ્રદૂષણ પર નિયંત્રણ માટે દિલ્હી સરકારનો નિર્ણય, અભિયાન ૨૬ ઓક્ટોબરથી લાગુ કરાશે

નવીદિલ્હીઃ દિવાળી પહેલા દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર વધી ગયું છે. સોમવારે એટલે કે આજે, દિલ્હીનો એકંદર હવા ગુણવત્તા સૂચકાંક ખૂબ જ નબળી શ્રેણી (૩૦૬) માં નોંધાયો હતો. આ દરમિયાન … Read More

મુંબઈનાં કાંદિવલીમાં પવન ધામ વીણા સંતૂર બિલ્ડિંગમાં આગ લગતા ૨નાં મોત

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી આગના ન્યૂઝ આવી રહ્યા છે. હવે એવું સામે આવ્યું છે કે કાંદિવલીમાં પણ એક રહેણાંક મકાનમાં આગ લાગી છે. માહિતી સામે આવી છે કે કાંદિવલી પશ્ચિમના … Read More

બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ ધરાશાયી, બેના મોત માટે જવાબદાર કોણ?

બનાસકાંઠા: રાજ્યમાં ભ્રષ્ટાચારના ભારમાં પુલોની હાલત ખરાબ થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલાં કે લોકાર્પણના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થઈ રહ્યાં છે. ત્યારે વધુ એક નિર્માણાધીન … Read More

દિલ્હીની હવા ખરાબ થઇ, બે ગણું વધ્યો AQI, NGTએ નોટિસ પાઠવી માંગ્યો રિપોર્ટ

નવીદિલ્હી: દિલ્હીમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે, હવાની ગુણવત્તા પર પણ અસર જોવા મળી રહી છે. ગયા અઠવાડિયે મંગળવારે વરસાદને કારણે હવાની ગુણવત્તામાં સુધારો થયો હતો, પરંતુ હવે ફરીથી … Read More

સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા “SVVP ભવ્યાતિભવ્ય ગરબા 2023” કર્ણાવતી ક્લબ ખાતે આયોજન કરાશે

અમદાવાદઃ ગુજરાતીઓની ઓળખ સમા નવરાત્રી મહોત્સવને ખેલૈયાઓ હર્ષોઉલ્લાસ સાથે માણી રહ્યાં છે. ખાસ કરીને પરિવારજનો અને મિત્રો સાથે ગરબે ઘૂમવાનો ઉત્સાહ અનેરો હોય છે, પણ જો તેમાં પણ સામાજિક બંધુઓ … Read More

વિશ્વના ત્રીજા સૌથી મોટા ઓઈલ ઇમ્પોર્ટર ભારત માટે રશિયા ટોપનું ઓઈલ સપ્લાયર બન્યુ

નવીદિલ્હીઃ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધના કારણે હાલમાં ખાડી દેશ ચર્ચાનો વિષય બન્યા છે. ગાઝા પર સતત થઈ રહેલા ઈઝરાયેલ હુમલાની વચ્ચે ખાડી દેશ હાલમાં ખુબ જ નારાજ છે પણ … Read More

જૂનાગઢ અને વલસાડમાં ઘી બનાવતી પેઢીઓમાં તપાસ બાદ કુલ રૂ. ૧૦.૩૪ લાખની કિંમતનો ૨૬૩૩ કિ.ગ્રા. ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત

નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતર્ક.” -ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી. … Read More

‘તેજ’ વાવાઝોડું ૨૨ ઓક્ટોબરની સાંજે ગંભીર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થવાની સંભાવના

અરબી સમુદ્રમાંથી આગળ વધી રહેલું ચક્રવાત ‘તેજ’ રવિવાર સાંજ સુધીમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.  આઇએમડીએ જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર ડિપ્રેશનમાં વિકસી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news