ગુજરાત સરકાર અને GPCB દ્વારા બોટાદ તેમજ બામણબોર વિસ્તારના પ્રાદેશિક પુનર્ગઠનનો મહત્વપૂર્ણ પ્રજાભિમુખ નિર્ણય
ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણીય સુશાસનને વેગ આપતો નિર્ણય રાજકોટ: ગુજરાત સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા રાજ્યમાં વહીવટી સરળતા, પર્યાવરણીય દેખરેખની ક્ષમતા અને ઔદ્યોગિક એકમોની સુવિધામાં વધારો કરવાના … Read More










