ગુજરાત સરકાર અને GPCB દ્વારા બોટાદ તેમજ બામણબોર વિસ્તારના પ્રાદેશિક પુનર્ગઠનનો મહત્વપૂર્ણ પ્રજાભિમુખ નિર્ણય

ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણીય સુશાસનને વેગ આપતો નિર્ણય રાજકોટ: ગુજરાત સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા રાજ્યમાં વહીવટી સરળતા, પર્યાવરણીય દેખરેખની ક્ષમતા અને ઔદ્યોગિક એકમોની સુવિધામાં વધારો કરવાના … Read More

કલોલ GIDC ના CETP સામે GPCBની કડક કાર્યવાહી: 16 ઔદ્યોગિક એકમોને શો કોઝ નોટિસ, 15 દિવસમાં જવાબ આપવા આદેશ

ક્લોઝર ઓર્ડર પછી પણ ઔદ્યોગિક ગંદુ પાણી સ્વીકારી ડ્રેનેજમાં છોડાયું: જવાબદાર કોણ? માન્યતા વગર મહિનાઓ સુધી CETP ચાલુ: GPCB જોતું રહ્યું છતાં કડક કાર્યવાહી કેમ નહીં કલોલ CETP વિવાદ: GPCBની … Read More

દીપક ફાઉન્ડેશન અને દીપક ફેનોલિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત સંશોધનની સિદ્ધિના દળદાર પુસ્તકનું વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે વિમોચન

આ પ્રસંગે દીપક ફાઉન્ડેશનના ટ્રસ્ટી રૂચિ મહેતા, દીપક ફાઉન્ડેશનના ડિરેક્ટર- ડૉ. જય પવાર, દીપક ગ્રુપના જનરલ મેનેજર- કોર્પોરેટ અફેર્સ નિર્મલ સિંહ યાદવ અને પ્રોજેક્ટ લીડ, અનિલ કુમાર  ઉપસ્થિત રહ્યાં હતા … Read More

GPCBના સભ્ય સચિવ પદે વરિષ્ઠ પર્યાવરણ ઈજનેરની નિમણૂક, આ તારીખથી સંભાળશે ચાર્જ

ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર દ્વારા સભ્ય સચિવ પદે  નિમણૂકની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના રાજ્યપાલ હુકમ સાથે વન અને પર્યાવરણ વિભાગના નાયબ સચિવ દ્વારા તારીખ 27 એપ્રિલ, 2026ના … Read More

સરકારના હસ્તક્ષેપ બાદ અંકલેશ્વરના CETP પ્રોજેક્ટ મુદ્દે ઉદ્યોગકારોનું આંદોલન હાલ પૂરતું સ્થગિત, સોમવારે નિર્ણાયક બેઠક

કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવાના કારણે GPCB માટે CC&A મંજૂરી આપવી સરળ નથી કોર્ટના સ્પષ્ટ નિર્દેશ વિના કોઈ પણ નિર્ણય લેવો કાયદાકીય રીતે બની શકે છે જોખમી? SEIAA સાથે ટેકનિકલ વિવાદ … Read More

ગાંધીનગરઃ જીપીસીબીમાં બદલીઓના આદેશ છૂટ્યા, 28 અધિકારીઓના બદલીના હુકમો કરાયા

ગાંધીનગરઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર ખાતેથી ગુજરાત રાજ્યમાં સિનિયર વૈજ્ઞાનિક અધિકારીથી લઇને પર્યાવરણ ઈજનેર સુધીના હોદ્દાઓ પર ફરજ બજાવતા અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના હુકમો કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદૂષણ … Read More

જીપીસીબીની મોરબી પ્રાદેશિક કચેરી ખાતે એર લેબોરેટરી શરૂ થવાથી હવે ઝડપથી મળશે એકત્રિત હવાના નમૂનાના પરિણામો

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે જીપીસીબીની મોરબી પ્રાદેશિક કચેરી ખાતેની એર લેબોરેટરીનું વર્ચુઅલ લોકાર્પણ કરાવામાં આવ્યું હતું. અત્યાર સુધી મોરબી કચેરી … Read More

વડાપ્રધાને ‘પ્લાસ્ટિક પ્રદૂષણના અંત’ના આપેલા વિચારને જનઆંદોલન બનાવીને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન

વિશ્વ પર્યાવરણ દિવસ-2025 કુદરતથી વિમુખ થઈને પર્યાવરણના ભોગે વિકાસ થઈ શકે નહી. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ પર્યાવરણપ્રિય વિકાસની વિભાવના આપી છેઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વિશ્વ પર્યાવરણ દિન – ૨૦૨૫ની રાજ્ય સ્તરની … Read More

વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫:  મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વ પર્યાવરણ દિવસ ૨૦૨૫ રાજ્યકક્ષાની ઉજવણી કાર્યક્રમ યોજાશે

આવતીકાલે ૫મી જૂન ૨૦૨૫ (ગુરૂવાર)ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે રાજ્યસ્તરનો ઉજવણી કાર્યક્રમ યોજાશે. આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસની વૈશ્વિક થીમ ” એન્ડિંગ પ્લાસ્ટિક … Read More

ગાંધીનગરઃ વડાપ્રધાન મોદી ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના દીકરાના સત્કાર સમારોહમાં ઉપસ્થિત રહ્યાં, નવદંપતિને આપ્યા આશીર્વાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. પ્રથમ દિવસે વડોદરા, દાહોદ, ભૂજ અને અમદાવાદમાં ભવ્ય રોડ યોજવામાં આવ્યો હતો. રોડ શો બાદ વડાપ્રધાને મંત્રી બલવંતસિહ રાજપૂતના દીકરાના સત્કાર … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news