Gujarat Weather: ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે, કેટલાંક ભાગોમાં માવઠાની પણ સંભાવના

અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં ઠંડીનું જોર વધતાં લોકો ઠુંઠવાયા છે. કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલિયાનું તાપમાન ૯.૨ ડિગ્રી નોંધાયું છે. … Read More

બંગાળની ખાડી દક્ષિણ-પશ્ચિમ ખાડી ઉપર ચક્રવાતી તોફાનમાં બદલાવાની સંભાવનાઃ IMD

તમિલનાડૂ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના તટીય જિલ્લામાં ભારે વરસાદઃ હવામાન વિભાગ તમિલનાડૂમાં દક્ષિણ રેલ્વેએ ૩-૬ ડિસેમ્બરની વચ્ચે ૧૧૮ ટ્રેન રદ કરી તમિલનાડુઃ બંગાળની ખાડી પર બની રહેલા ઊંડા પ્રશેર આગામી … Read More

ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાનમાં ફેરવાયું

ભુવનેશ્વર: પશ્ચિમ બંગાળની ઉત્તર-પશ્ચિમ ખાડી પરનું ડીપ ડિપ્રેશન છેલ્લા છ કલાક દરમિયાન 20 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું હતું, જે ચક્રવાતી તોફાન ‘મિધિલી’નું સ્વરૂપ ઘારણ કરી લીધું … Read More

‘તેજ’ વાવાઝોડું ૨૨ ઓક્ટોબરની સાંજે ગંભીર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થવાની સંભાવના

અરબી સમુદ્રમાંથી આગળ વધી રહેલું ચક્રવાત ‘તેજ’ રવિવાર સાંજ સુધીમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.  આઇએમડીએ જણાવ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનો વિસ્તાર ડિપ્રેશનમાં વિકસી … Read More

૨થી ૧૪ ઓક્ટોબર દરમિયાન મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાનઃ અંબાલાલ પટેલ

બંગાળાનું ચક્રવાત ૧૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકવાની શક્યતા ગાંધીનગરઃ ગુજરાતમાં સપ્ટેમ્બર ધમાકેદાર રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના મધ્યમમાં એવો વરસાદ વરસ્યો કે પૂર આવ્યું. ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રીની થઈ … Read More

લિબિયામાં પૂરના કારણે 64 પેલેસ્ટાઈનના મોત

રામલ્લાહ:  પૂર્વી લિબિયામાં વિનાશક પૂરને કારણે ઓછામાં ઓછા 64 પેલેસ્ટિનિયનોના મોત થયા છે, જ્યારે 10 અન્ય હજુ પણ ગુમ છે. પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી. મંત્રાલયના રાજકીય સલાહકાર અહેમદ … Read More

અંબાલાલની આગાહીઃ ઓક્ટોબરમાં પશ્ચિમ બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા

ગાંધીનગરઃ વર્ષ ૨૦૧૮માં ગુજરાતમાં ભયંકર વરસાદ બાદ વિનાશક ચક્રાવાતે ભારે વિનાશ વેર્યો હતો. સંખ્યાબંધ લોકોને ત્યારે જાનમાલની નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો હતો. આ વખતે ફરી એકવાર અંબાલાલ પટેલે કંઈક … Read More

અંબાલાલ પટેલની આગાહીઃ ઓક્ટોબર માસમાં બીજી સિસ્ટમ આવશે તો ચક્રવાત થશે

અમદાવાદઃ રાજ્યમાં હાલ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ભાદરવા માસના પ્રારંભથી મેઘરાજા રાજ્ય ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારે પોતાની અસર બતાવી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની … Read More

લિબિયામાં આવેલા ભયાનક પૂરથી મૃત્યુઆંક 5,500 પર પહોંચ્યો

ત્રિપોલી:  ઉત્તર આફ્રિકાના દેશ પૂર્વી લિબિયામાં શક્તિશાળી વાવાઝોડાને પગલે ભારે વરસાદના કારણે આવેલા પૂરને કારણે મૃત્યુઆંક વધીને 5,500 થઈ ગયો છે, જ્યારે સાત હજાર અન્ય લોકો ઘાયલ થયા છે. ત્રિપોલી … Read More

બ્રાઝિલમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાતથી 44 લોકોના મોત

સાઓ પાઉલો:  ગયા અઠવાડિયે દક્ષિણ બ્રાઝિલમાં આવેલા એકસ્ટ્રટ્રોપિકલ ચક્રવાત બાદ કુલ 44 લોકોના મોત થયા છે અને 46 અન્ય લોકો ગુમ છે. સિવિલ ડિફેન્સ એજન્સીએ રવિવારે આ જાણકારી આપી. ચક્રવાતને … Read More