અમદાવાદના કેડિલાથી ઇસનપુરને જોડતો નવનિર્મિત ઘોડાસર સ્પ્લિટ ઓવરબ્રિજ ખુલ્લો મૂકાયો

અમદાવાદ: અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હવે ટ્રાફિકની સમસ્યામાં મોટો ઘટાડો થશે, વિસ્તારના લોકોને ટ્રાફિક અને હાલાકીનો સામનો નહી કરવો પડે કારણ કે, કેડિલાથી ઇસનપુરને જોડતો નવનિર્મિત ઘોડાસર ચાર રસ્તા પરના … Read More

પાલનપુરમાં બ્રિજ તૂટી પડવાના કેસમાં GPC ઇન્ફાના ૭ ડિરેકટર અને ૪ એન્જિનીયર સામે ગુનો નોંધાયો

પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે બ્રિજ ધરાશાયી થવાને મામલે GPC ઈન્ફ્રાના ૧૧ લોકો સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો છે. ઈડર નેશનલ હાઇવે પેટા વિભાગના નાયબ કાર્યપલ ઈજનેર મુણાલ વિઠલપરાએ GPC … Read More

બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ ધરાશાયી, બેના મોત માટે જવાબદાર કોણ?

બનાસકાંઠા: રાજ્યમાં ભ્રષ્ટાચારના ભારમાં પુલોની હાલત ખરાબ થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલાં કે લોકાર્પણના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થઈ રહ્યાં છે. ત્યારે વધુ એક નિર્માણાધીન … Read More