અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી સ્થિત RSPL કંપનીમાં લાગેલી આગથી કામદારોમાં દોડધામ

અંકલેશ્વરઃ પાનોલી જીઆઇડીસીમાં આવેલ આરએસપીએલ કંપનીમાં સવારે અચાનક આગની ઘટના બનવા પામી હતી. આગની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી તેમજ નોટિફાઇડ વિભાગના ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાનોલી જીઆઇડીસીમાં … Read More

Vadodara Breaking: વડોદરાની ઓનીરો લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટ, 3 કામદારોના મોત

વડોદરાના પાદરામાં એક કંપનીમાં બ્લાસ્ટની ઘટના બનવા પામી છે. આ ઘટનામાં 3 જેટલા કામદારોનો મોત નીપજ્યા છે, તો એક કામદાર ગંભીર રીતે ઘાયલ થયાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ઘટનાને … Read More

Maharashtra: થાનેની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ લાગી આગ, એકનું મોત

મુંબઈને અડીને આવેલા થાને જિલ્લાની બદલાપુર એમઆઇડીસીમાં આજે ગુરૂવારે એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં એક કર્મચારીની મોત અને ચાર લોકો ઘાયલ થયાની માહિતી પ્રાપ્ત … Read More

સુરતમાં ગેસની અસરથી ૫ બાળકો સહિત ૧૦ લોકોને ખાંસી અને ઊલટીની તકલીફ

અચાનક ગુંગળામણ શરૂ થતાં તમામને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા સુરત વેસુ-યુનિવર્સીટી રોડ પર ગેસની અસરના કારણે લોકોની તબિયત લથડવાની ઘટના બની છે. દુર્ગધ બાદ ૫ બાળકો સહિત ૧૦ લોકોને ખાંસી … Read More

અમદાવાદના મણિનગર વિસ્તારમાં ગેસના બાટલો ફાટતા આગ, પરિવારના સભ્યોનો આબાદ બચાવ

અમદાવાદઃ અમદાવાદ શહેરના મણિનગર પૂર્વમાં જૂની ખ્રિસ્તી સોસાયટી પાસે આવેલા હેબ્રોન ફ્લેટ્સના ત્રીજા માળે આગની ઘટના થવા પામી હતી. આગની ઘટનાની જાણ થતા પોલિસ અને ફાયર બ્રિગ્રેડના કાફલો ઘટના સ્થળે … Read More

સુરતની સચિન જીઆઇડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં 10 મજૂરો દાઝ્યા

સુરતઃ સચિન જીઆડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બનવા પામી છે. આ ઘટનામાં 10 જેટલા મજૂરો દાઝ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. ઘટનાને લઇને દોડધામ મચી … Read More

મુન્દ્રા જૂના બંદર ખાતે ચોખા લોડીંગ વખતે આગ ફાટી નીકળતા જહાજ ખાક

જહાજ સાથે કિંમતી ચોખાનો જથ્થો આગમા નાશ પામ્યો ૬૦૦ ટન ચોખાના લોડીગ વખતે આ બનાવ બન્યો આગ લાગવાના કારણ સહિતની વિગતો અંગે તપાસ શરૂ કચ્છઃ મુન્દ્રા જૂના બંદર ખાતે ચોખા … Read More

નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગતા ૩ ડબ્બા બળીને ખાખ

નવીદિલ્હી: નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસ ટ્રેનમાં લાગી ભીષણ આગ, ૩ ડબ્બા બળીને ટ્રેન દુર્ઘટનાની વધુ એક ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના ઈટાવા જિલ્લામાં આજે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. દરભંગા … Read More

મુંબઈનાં કાંદિવલીમાં પવન ધામ વીણા સંતૂર બિલ્ડિંગમાં આગ લગતા ૨નાં મોત

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી આગના ન્યૂઝ આવી રહ્યા છે. હવે એવું સામે આવ્યું છે કે કાંદિવલીમાં પણ એક રહેણાંક મકાનમાં આગ લાગી છે. માહિતી સામે આવી છે કે કાંદિવલી પશ્ચિમના … Read More

ભરૂચની સાયખા જીઆઇડીસીમાં નિર્માણાધીન ધર્મજ ક્રોપ ગાર્ડ કંપનીમાં આગ લાગી, કોઈ જાનહાની નહી

ભરૂચઃ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસી 2માં નિર્માણ પામી રહેલી ધર્મજ ક્રોપ ગાર્ડ કંપનીમાં આજે સોમવારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની ઘટનાના કારણે દોડધામ મચી જવા પામી … Read More