સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા “SVVP ભવ્યાતિભવ્ય ગરબા 2023” કર્ણાવતી ક્લબ ખાતે આયોજન કરાશે

અમદાવાદઃ ગુજરાતીઓની ઓળખ સમા નવરાત્રી મહોત્સવને ખેલૈયાઓ હર્ષોઉલ્લાસ સાથે માણી રહ્યાં છે. ખાસ કરીને પરિવારજનો અને મિત્રો સાથે ગરબે ઘૂમવાનો ઉત્સાહ અનેરો હોય છે, પણ જો તેમાં પણ સામાજિક બંધુઓ … Read More

રાજકોટમાં બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઇ ક્ષત્રિય સમાજની બહેનોએ તલવાર સાથે ગરબા રાસ કર્યો

રાજકોટઃ રાજકોટમાં પેલેસ રોડ પર રાજવી માંધાતાસિંહનાં પેલેસ પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે બાઇક તેમજ ખુલ્લી જીપ પર ઉભા રહીને કરેલા રાસને જાઇને ઘોડેશ્વાર વિરાંગનાઓની ઝાંખી થઇ હતી. ગુજરાતના ગરબા એટલે … Read More

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવતા આ જિલ્લામાં વરસી શકે છે મેઘરાજા

અમદાવાદઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજકટો, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લામાં વાદળછાયા વાતાવરણ સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને … Read More

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ખેલૈયાઓનો ખેલ બગાડી શકે છે વરસાદ

અમદાવાદ: નવરાત્રીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ખેલૈયાઓમાં નવરાત્રીના પર્વ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે નવરાત્રીમાં ખેલૈયાઓને વરસાદી વિધ્ન નડી શકે છે. પહેલા અને બીજા … Read More

અંબાલાલ પટેલની આગાહીઃ ૧૭ ઓક્ટોબરે નવરાત્રિમાં ગુજરાતમાં વરસાદ ત્રાટકશે

ગાંધીનગરઃ શિયાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, ૭થી ૧૦ ઓક્ટોબરમાં દેશમાં પહેલી હિમ વર્ષા થશે. જેના કારણે તાપમાન ઘટતા ગુજરાતમાં વાદળવાયું આવવાની … Read More

અંબાલાલ પટેલની આગાહીઃ આ વખતે નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે

અમદાવાદઃ ગુજરાતમાં સપ્ટેમ્બર ધમાકેદાર રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાના મધ્યમમાં એવો વરસાદ વરસ્યો કે પૂર આવ્યું. ત્યારે હવે લોકોને ચિંતા નવરાત્રિની થઈ રહી છે. ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છે, પરંતું … Read More

અંબાલાલ પટેલની આગાહીઃ વરસાદ બગાડી શકે છે નવરાત્રિની મજા

ગુજરાતમાં ઓગસ્ટ કોરો ગયા બાદ સપ્ટેમ્બરમાં હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. આ મહિને વરસાદ નહીં થાય તો ખરીફ સિઝનને મોટો ફટકો પડી શકે છે. રાજ્યમાં વરસાદની આગાહી માટે પ્રખ્યાત … Read More

વિસનગરના કાંસા ગામે વડના વૃક્ષ પર ૧૫ ફૂટ ઉપર મહાકાળી માઁનો પાવાગઢ ગબ્બર બનાવી નવરાત્રિની ઉજવણી

વિસનગર તાલુકાના કાંસા ગામે જૂના પરામા છેલ્લા ૫૧ વર્ષોથી વડના વૃક્ષ પર નવરાત્રિ દરમિયાન માતાજીનો પર્વત બનાવામાં આવે છે. જેમાં વડના વૃક્ષ પર જ માતાજીના પાવાગઢ જેવો ડુંગર બનાવામાં આવે … Read More

ગુલાબ વાવાઝોડું ગુજરાત પહોંચીને ફરી એક્ટિવ થવાની શક્યતા

રાજ્યમાં અમદાવાદ સહિત ભાવનગર, વલસાડ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, સુરત, દમણ, નવસારી, ભરુચ, ડાંગ, તાપીમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે કચ્છ, મહેસાણા, ગાંધીનગર, મહિસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, ડાંગ, બનાસકાંઠા, પંચમહાલ, … Read More