પાલનપુરમાં બ્રિજ તૂટી પડવાના કેસમાં GPC ઇન્ફાના ૭ ડિરેકટર અને ૪ એન્જિનીયર સામે ગુનો નોંધાયો

પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે બ્રિજ ધરાશાયી થવાને મામલે GPC ઈન્ફ્રાના ૧૧ લોકો સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો છે. ઈડર નેશનલ હાઇવે પેટા વિભાગના નાયબ કાર્યપલ ઈજનેર મુણાલ વિઠલપરાએ GPC … Read More

પાલનપુર બ્રીજ દુર્ઘટનાઃ સરકાર અને તંત્રની અનેક ટીમો તપાસની કાર્યવાહીમાં જોતરાઈ

પાલનપુરના આરટીઓ સર્કલ ઉપર કરોડોના ખર્ચે બની રહેલા થિ-લેગ એલીવેટેડના અંબાજી તરફ જતા ઓવરબ્રિજ ૫ર સ્લેબ ધરાસાઈ થતા દોડધામ મચી ગઈ હતી. દોઢ વર્ષથી આરટીઓ સર્કલ બ્રિજનું કામ ચાલી રહ્યું … Read More

મિઝોરમમાં નિર્માણાધીન રેલવે બ્રિજ ધરાશાયી, ૧૭ મજૂરોના મોત, ૩૦-૪૦ મજૂરો કાટમાળમાં દટાયાની આશંકા

બુધવારે સવારે પૂર્વોત્તર રાજ્ય મિઝોરમમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં સાયરાંગ પાસે એક નિર્માણાધીન રેલવે બ્રિજ ધરાશાયી થયો છે, આ દુર્ઘટનામાં ૧૭ મજૂરોના મોત થયા છે. રેલવે પ્રશાસન દ્વારા … Read More

સુરતના શ્રેયસ ડાયમંડ બિલ્ડીંગનો ભાગ ધરાશાયી થયો

સુરતમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતના મીની બજાર ખાતે આવેલા શ્રેયસ ડાયમંડ બિલ્ડીંગનો છજાનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનાને લઈને ત્યાં અફરાતફરી મચી … Read More

રાજકોટમાં દિવાલ ધરાશાયી થતાં રિક્ષાનો ભૂકો થઈ ગયો

રાજકોટ શહેરના સદર બજાર વિસ્તારમાં આવેલ પોલીસ ચોકીની બાજુના મકાનમાં રીનોવેશન કામગીરી ચાલુ હતી. જ્યાં ન્યુ ભારત સ્વીટ માર્ટ નામની દુકાનમાં રીનોવેશન દરમિયાન દિવાલ ધરાશાયી થતા મોટી દુર્ઘટના સ્હેજમાં અટકી … Read More