ડૉ.પ્રીતિ અદાણીએ ૧૦ લાખ મહિલા ઉદ્યોગસાહસિકોના સશક્તિકરણ માટેના કાર્યક્રમના વિસ્તારનું નેતૃત્વ સંભાળ્યું

વડોદરા: અદાણી સમૂહની સામાજિક કલ્યાણ અને વિકાસ પ્રવૃત્તિઓ માટેની એક પાંખ એવા અદાણી ફાઉન્ડેશનની સ્થાપનાની આગામી ૧૧મી ઓગસ્ટ ૨૦૨૬ના રોજ ૩૦મી વર્ષગાંઠ નજીક આવી રહી છે ત્યારે તેની અગ્રીમ મહિલાઓના … Read More

મુંબઈ ખાતે પશ્ચિમ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન પર યોજાયેલી પરિષદમાં બલવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યાં

મુંબઈઃ શુક્રવારે મુંબઈ ખાતે નાગરિક હવાઈ પરિવહન મંત્રાલય ભારત સરકાર દ્વારા આયોજિત “પશ્ચિમ ક્ષેત્ર નાગરિક ઉડ્ડયન પર મંત્રીઓ”ની પરિષદમાં ગુજરાત સરકારની કેબિનેટ મંત્રી  બલવંતસિંહ રાજપૂત  ઉપસ્થિત રહ્યાં હતા અને પ્રેઝન્ટેશન … Read More

ડોમ્બિવલી એમઆઈડીસીમાં અમુદાન કેમિકલ કંપનીમાં બોઈલર ફાટ્યું, ૪ લોકોના મોત

બોઇલરમાં વિસ્ફોટ એટલો મોટો હતો કે આસપાસના લોકો ખૂબ ડરી ગયા હતા ૨ કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાયો આગ અને કામદારોના જાનહાનિની ઘટનાઓ વારંવાર કેમ બને છે તે શોધવાની જરૂર … Read More

અવાજની દુનિયાના જાદુગર, રેડિયો જગતના ‘સરતાજ’ અમીન સયાનીનું નિધન

નવી દિલ્હી: રેડિયો પર અવાજની દુનિયાના જાદુગર ગણાતા અને ‘બિનાકા ગીત માલા’ જેવા કાર્યક્રમો દ્વારા તેમના ચાહકોના દિલ પર રાજ કરનારા અમીન સાયનીનું મંગળવારે રાત્રે મુંબઈમાં અવસાન થયું. તેઓ 91 … Read More

સિરપકાંડમાં માસ્ટર માંઈન્ડ મુંબઈના કેમિકલ રિટેલર તોફીકને પોલીસે ઝડપી પાડ્યો, કુલ ૨૨ આરોપીઓની ધરપકડ

ખેડાઃ હાલમાં જ ગુજરાતના ખેડા જિલ્લામાં આ સિરપકાંડ સામે આવ્યો હતો. જેમાં કુલ છ લોકોના આવી નશીલી સિરપ પીવાને લીધે મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ કેસમાં પોલીસે … Read More

મુંબઈનાં કાંદિવલીમાં પવન ધામ વીણા સંતૂર બિલ્ડિંગમાં આગ લગતા ૨નાં મોત

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી આગના ન્યૂઝ આવી રહ્યા છે. હવે એવું સામે આવ્યું છે કે કાંદિવલીમાં પણ એક રહેણાંક મકાનમાં આગ લાગી છે. માહિતી સામે આવી છે કે કાંદિવલી પશ્ચિમના … Read More

મુંબઈના ગોરોગાંવમાં ઈમારતમાં લાગેલી આગમાં સાત લોકોના મોત, 39 ઘાયલ

મુંબઈ:  શુક્રવારે વહેલી સવારે મુંબઈના ગોરેગાંવમાં આવેલી એક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં સાત જેટલા લોકો દાઝી જવાથી મૃત્યુ થયા હતા અને 39 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી … Read More

અદાણી ગ્રુપે મુંબઈ વિસ્તારમાં 400 KV ઈન્ટીગ્રેટેડ પાવર ટ્રાન્સમિશન લાઈન શરૂ કરી

અમદાવાદ: પાવર ટ્રાન્સમિશન કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ, અદાણી ગ્રૂપની કંપનીએ સોમવારે જણાવ્યું હતું કે તેણે નવી મુંબઈ અને મુંબઈ વચ્ચે 400 KV ઈન્ટિગ્રેટેડ પાવર ગ્રીડ લાઈન શરૂ કરી છે. … Read More

જાણો કેવી રીતે સ્વદેશી યુદ્ધ જહાજ મહેન્દ્રગીરીથી નૌકાદળની શક્તિ વધી જશે

નવીદિલ્હીઃ સંરક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મહેન્દ્રગિરી (Mahendragiri)નું પ્રક્ષેપણ આત્મનિર્ભર નૌકાદળના નિર્માણમાં દેશની અવિશ્વસનીય પ્રગતિનો યોગ્ય પુરાવો છે. અત્યાધુનિક સેન્સરથી સજ્જ, ૫૧ KMPHની … Read More

મુંબઈના ઝવેરી વિસ્તારમાં ૫ માળની ઈમારતમાં ભીષણ આગ લાગી

મુંબઈના ઝવેરી વિસ્તારમાં ૫ માળની ઈમારતમાં આગ લાગી હતી. આ દરમિયાન બિલ્ડિંગમાં ઘણા લોકો હાજર હતા જેમને બાદમાં સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ ફાયરની ૧૨ ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news