જૂનાગઢ અને વલસાડમાં ઘી બનાવતી પેઢીઓમાં તપાસ બાદ કુલ રૂ. ૧૦.૩૪ લાખની કિંમતનો ૨૬૩૩ કિ.ગ્રા. ભેળસેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત

નવરાત્રી અને દિવાળીના તહેવારોમાં નાગરિકોને જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતર્ક.” -ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કમિશનર ડો. એચ. જી. … Read More