આખે આખી ખોટી સરકારી કચેરી ઊભી કરી સરકારને 4.15 કરોડનો ચૂનો ચોપડયો

છોટાઉદેપુરના બોડેલીમાં નામની કચેરી બનાવી સરકારી ગ્રાન્ટ મેળવી ઉચાપત ગાંધીનગરઃ ગુજરાતમાં નકલી અધિકારીઓ બાદ હવે આખે આખી નકલી સરકારી કચેરી પણ ધમધમતી થઈ છે. અંધેર વહીવટ ચલાવતા ઉપરી અધિકારીઓએ નકલી … Read More

પાલનપુર બ્રીજ દુર્ઘટનાઃ સરકાર અને તંત્રની અનેક ટીમો તપાસની કાર્યવાહીમાં જોતરાઈ

પાલનપુરના આરટીઓ સર્કલ ઉપર કરોડોના ખર્ચે બની રહેલા થિ-લેગ એલીવેટેડના અંબાજી તરફ જતા ઓવરબ્રિજ ૫ર સ્લેબ ધરાસાઈ થતા દોડધામ મચી ગઈ હતી. દોઢ વર્ષથી આરટીઓ સર્કલ બ્રિજનું કામ ચાલી રહ્યું … Read More

Zero Effect Zero Defect- ZED સર્ટીફીકેશન લઘુ ઉદ્યોગોને વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મક બનાવવા ઉપયોગી

MSME એકમોને ZED સર્ટીફિકેશન માટેની પાત્રતા મેળવવા થયેલા ખર્ચના ૫૦% લેખે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે સહાય UDYAM ૨જીસ્ટ્રેશન પોર્ટલ પર નોંધાયેલા MSME એકમો મેળવી … Read More

ગુજરાતના શ્રમયોગીઓના કલ્યાણ માટે રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટમાં રૂ.૫૦૦ કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી: શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત

⇒ શ્રમિકોને યોગ્ય વેતન પૂરૂં પાડવા રાજ્ય સરકાર દ્વારા તેમના લઘુતમ વેતનમાં આજસુધીનો સૌથી વધુ ૨૫ ટકા જેટલો વધારો કરાયો: રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિ ⇒ ગાંધીનગર ખાતે ૧૧ જેટલી શ્રમયોગી … Read More

વાહનોથી થતા પ્રદૂષણ દૂર કરવા સાથે વાહનોની ફિટનેસ તેમજ રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા ગુજરાત સરકાર કટિબદ્ધ

વાહનોથી થતા પ્રદૂષણ દૂર કરવાની સાથોસાથ વાહનોની ફિટનેસ તેમજ રોડ સેફ્ટીને પ્રાધાન્ય આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, રાજ્યમાં વાહન સ્ક્રેપીંગ પોલીસીની અસરકારક … Read More

યુએસટીડીએના પ્રતિનિધિમંડળે રાજ્યના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની સૌજન્ય મુલાકાત લીધી

ગાંધીનગરઃ તા. ૧૬ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ યુએસટીડીએના પ્રતિનિધિમંડળે ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી શ્રી મુળુભાઈ બેરાની સૌજન્ય મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી શ્રી … Read More

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 34 અધિકારીઓની બદલી, તાત્કાલિક અસરથી ચાર્જ સંભાળી લેવા કરાયો આદેશ

ગાંધીનગર : ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એક સાથે 34 અધિકારીઓની બદલી કરીને જીપીસીબીની અન્ય કચેરી ખાતે નિમણૂંક કરવામાં આવી છે. જીપીસીબીના સભ્ય સચિવ ડી. એમ. ઠાકરે તારીખ 20 જૂન, … Read More