જો લગ્નમાં આમંત્રણ વિના પેટ પૂજા કરતા પકડાયા તો થઇ શકે છે ૨ વર્ષ સુધી જેલની સજા..!

જો તમે લગ્નમાં હાજરી આપી રહ્યા છો, તો સાવચેત રહો. કન્યા અને વરરાજાને આશીર્વાદ આપવાને બદલે, તેઓ જેલમાં જઈ શકે છે. જો તમે આમંત્રણ વિના લગ્ન સમારોહમાં જઈ રહ્યા છો, … Read More

સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા “SVVP ભવ્યાતિભવ્ય ગરબા 2023” કર્ણાવતી ક્લબ ખાતે આયોજન કરાશે

અમદાવાદઃ ગુજરાતીઓની ઓળખ સમા નવરાત્રી મહોત્સવને ખેલૈયાઓ હર્ષોઉલ્લાસ સાથે માણી રહ્યાં છે. ખાસ કરીને પરિવારજનો અને મિત્રો સાથે ગરબે ઘૂમવાનો ઉત્સાહ અનેરો હોય છે, પણ જો તેમાં પણ સામાજિક બંધુઓ … Read More

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની યુવા પાંખ દ્વારા મોરબી જિલ્લા અને તાલુકાના પ્રમુખની વરણી કરવામાં આવી

મોરબીઃ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા 45 વર્ષથી નીચેના યુવાઓ માટે એક વિશેષ યુવા પાંખની સ્થાપના કરવામાં આવી છે. આ યુવા પાંખના પ્રદેશ અધ્યક્ષ દિગ્વિજયસિંહ ઝાલા છે. આ યુવા … Read More