ખરવા-મોવાસા રોગઃ પાલનપુરના ભાગળ ગામમાં ૨ દિવસમાં ૫થી વધુ પશુઓના અચાનક મોત થઈ જતાં ચકચાર

બનાસકાંઠાઃ બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ભાગળ (પીપળી) ગામે છેલ્લા ૨ દિવસમાં ૫થી વધુ પશુઓના અચાનક મોતને લઇ હડકંપ મચ્યો છે. જો કે ઘટનાની જાણ ડેરીના પશુપાલન વિભાગને કરાતા ડેરીની વિઝીટ વાન … Read More

પાલનપુરમાં બ્રિજ તૂટી પડવાના કેસમાં GPC ઇન્ફાના ૭ ડિરેકટર અને ૪ એન્જિનીયર સામે ગુનો નોંધાયો

પાલનપુરમાં આરટીઓ સર્કલ પાસે બ્રિજ ધરાશાયી થવાને મામલે GPC ઈન્ફ્રાના ૧૧ લોકો સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધાયો છે. ઈડર નેશનલ હાઇવે પેટા વિભાગના નાયબ કાર્યપલ ઈજનેર મુણાલ વિઠલપરાએ GPC … Read More

પાલનપુર બ્રીજ દુર્ઘટનાઃ સરકાર અને તંત્રની અનેક ટીમો તપાસની કાર્યવાહીમાં જોતરાઈ

પાલનપુરના આરટીઓ સર્કલ ઉપર કરોડોના ખર્ચે બની રહેલા થિ-લેગ એલીવેટેડના અંબાજી તરફ જતા ઓવરબ્રિજ ૫ર સ્લેબ ધરાસાઈ થતા દોડધામ મચી ગઈ હતી. દોઢ વર્ષથી આરટીઓ સર્કલ બ્રિજનું કામ ચાલી રહ્યું … Read More

બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ ધરાશાયી, બેના મોત માટે જવાબદાર કોણ?

બનાસકાંઠા: રાજ્યમાં ભ્રષ્ટાચારના ભારમાં પુલોની હાલત ખરાબ થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલાં કે લોકાર્પણના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થઈ રહ્યાં છે. ત્યારે વધુ એક નિર્માણાધીન … Read More

મારા કાર્યકર્તા – મારો પરિવારઃ કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતે બનાસકાંઠા પ્રવાસ અંતર્ગત કાર્યકર્તા સાથે ભોજન કર્યું

પાલનપુરઃ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુત બનાસકાંઠા જિલ્લાના પ્રવાસે હતા. આ દરમિયાન, બનાસકાંઠા જિલ્લાના પ્રવાસ અંતર્ગત છેવાડાના ગામ વડવેરા ખાતે જગાભાઇ ગલાભાઇ અંગારીના ત્યાં પાર્ટીના દેવદુર્લભ … Read More

મંત્રી બલવંતસિંહ રાજપૂતે બનાસકાંઠાના કણબીયાવાસ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી કરી વૃક્ષારોપણ કર્યું

મેરી માટી, મેરા દેશ, મીટ્ટી કો નમન, વીરો કો વંદન..  પાલનપુર: આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશભરમાં “મેરી માટી, મેરા દેશ” અભિયાન શરૂ થઇ રહ્યું છે, … Read More

નર્મદાના પાણીની માંગ સાથે પાલનપુરમાં ખેડૂતોની રેલી

વડગામ તાલુકાના ખેડૂતો છેલ્લા ૨૫ વર્ષથી કરમાવાદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમમાં પાણી ભરવાની માગ કરી રહ્યા છે. જોકે, આજદીન સુધી આ માગ ન સંતોષાતા ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પાલનપુર … Read More

પાલનપુર કલેકટર દ્વારા પક્ષીઓને બચાવવા અભિયાનની બેઠક યોજાઈ

ઉત્તરાયણનો તહેવાર પશુ-પક્ષી અને પર્યાવરણને નુકશાન ન થાય તેવી રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવીએ પરંતું આપણે સૌ સાથે મળીને કેટલીક નાની બાબતો ઉપર ધ્યાન આપીએ તો ઘણા પક્ષીઓના જીવ બચાવી શકાય … Read More

પાલનપુરમાં સૌથી વધુ વરસાદ નોંધાયો

બનાસકાંઠા જિલ્લાના બે દિવસથી સાંજના સુમારે વરસાદ થતા ખેડૂતોના મુર્જાતાં પાકોને નવ જીવન મળ્યું છે. અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા જિલ્લામાં સાવર્ત્રિક વરસાદ નોંધાયો છે. જે પ્રમાણે મેઘરાજાએ મોડે મોડે પધરામણી … Read More

આઇસક્રીમની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, લાખો રૂપિયાનું નુકશાન થયું

રાજય માં કોરોના કેસ હવે ઘટતા જોવા  મળી રહ્યા છે ત્યારે દિવસે ને દિવસે આગ ના બનાવો વધતા જોવા મળી રહ્યા છે ત્યારે આજે બનાસકાઠાના  પાલનપુર-  આબુ રોડ પર વહેલી … Read More