ગુજરાત સહિત દેશમાં એપ્રિલ-જૂનમાં ભારે ગરમી પડવાની સંભાવના

નવી દિલ્હી: એપ્રિલથી જૂન દરમિયાન સમગ્ર દેશમાં ભારે ગરમીની સંભાવના છે, જેની મધ્ય અને પશ્ચિમી દ્વીપકલ્પના ભાગો પર ગંભીર અસર પડશે. હવામાન વિભાગ (IMD) એ સોમવારે આ માહિતી આપી. IMDના … Read More

નાસિકના સિન્નર એમઆઇડીસીમાં આવેલી કંપનીમાં લાગી ભીષણ આગ, આકાશમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા

નાસિકના સિન્નરમાં મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (એમઆઇડીસી)ની એક ફેક્ટરીમાં શુક્રવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટના સિન્નરના મુસલગાંવમાં … Read More

Maharashtra: થાનેની કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ લાગી આગ, એકનું મોત

મુંબઈને અડીને આવેલા થાને જિલ્લાની બદલાપુર એમઆઇડીસીમાં આજે ગુરૂવારે એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થવાની ઘટના બનવા પામી હતી. આ ઘટનામાં એક કર્મચારીની મોત અને ચાર લોકો ઘાયલ થયાની માહિતી પ્રાપ્ત … Read More

નાગપુરમાં ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટમાં નવના મોત

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુર શહેરના બજારગાંવમાં રવિવારે એક ગનપાઉડર ફેક્ટરીમાં વિસ્ફોટમાં ત્રણ મહિલા કામદારો સહિત નવ લોકોના મોત થયા હતા અને અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ માહિતી પોલીસ … Read More

બે ઓપરેશનમાં મહારાષ્ટ્રની રાયગઢ પોલીસે દવા કંપનીઓમાંથી રૂ. ૩૨૫ કરોડનું ડ્રગ જપ્ત કર્યું

રાયગઢઃ મહારાષ્ટ્રની રાયગઢ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે દવા કંપનીઓમાંથી રૂ. ૩૨૫ કરોડનું ડ્રગ જપ્ત કર્યું છે. આ જાણકારી રાયગઢ પોલીસે આપી છે. થોડા દિવસો પહેલા રાયગઢ જિલ્લાના ખોપોલીમાં … Read More

Chemical Company Blast : મહાડ MIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં વિસ્ફોટ, સાત મૃતદેહ મળી આવ્યા

કોલ્હાપુર: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ MIDCમાં એક કેમિકલ કંપનીમાં ગેસ લીકેજને કારણે થયેલા વિસ્ફોટને પગલે લગભગ સાત કર્મચારીઓના મૃતદેહ મળી આવ્યા છે અને 11 વધુ કર્મચારીઓ હજુ પણ ગુમ છે. … Read More

૩૧ ડિસેમ્બરે અમે મહારાષ્ટ્રની સરકારને અલવિદા કહીશુઃ ઉદ્ધવ ઠાકરે

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને શિવસેનાના બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે ૩૧ ડિસેમ્બર સુધીમાં નિર્ણય આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આ આદેશ બાદ શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ … Read More

મુંબઈનાં કાંદિવલીમાં પવન ધામ વીણા સંતૂર બિલ્ડિંગમાં આગ લગતા ૨નાં મોત

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી આગના ન્યૂઝ આવી રહ્યા છે. હવે એવું સામે આવ્યું છે કે કાંદિવલીમાં પણ એક રહેણાંક મકાનમાં આગ લાગી છે. માહિતી સામે આવી છે કે કાંદિવલી પશ્ચિમના … Read More

મુંબઈના ગોરોગાંવમાં ઈમારતમાં લાગેલી આગમાં સાત લોકોના મોત, 39 ઘાયલ

મુંબઈ:  શુક્રવારે વહેલી સવારે મુંબઈના ગોરેગાંવમાં આવેલી એક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં સાત જેટલા લોકો દાઝી જવાથી મૃત્યુ થયા હતા અને 39 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી … Read More

દેશના અનેક રાજ્યમાં ૬ ઓક્ટોમ્બર સુધી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

નવીદિલ્હી: ભારતીય હવામાન વિભાગે હજુ પણ અનેક રાજ્યમાં ૬ ઓક્ટોમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ચોમાસાની થોડી હિલચાલને કારણે હજુ પણ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. સોમવારે … Read More