રૂપાલાની ટિકિટ રદ્દની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ, કહ્યું આ બાબતે આ બેઠક છેલ્લી બેઠક હતી

અમદાવાદઃ પુરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈ રાજપૂત સમાજમાં રોષ ભભૂક્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે ભાજપના ક્ષત્રિય આગેવાનોની મિટિંગ યોજાઈ છે. ત્યારે ગોતા વિસ્તારમાં આવેલા રાજપૂત ભવન ખાતે આજે … Read More

ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા “ગાર્ડનિંગ વર્કશોપ” યોજવામાં આવ્યો

વડોદરા: આજ કાલની મોંઘવારી અને વધતી ગરમીમાં છોડ રોપવો તે ખૂબ જ જરૂરી થઈ ગયું છે. વૃક્ષો વાવવાના અનેક લાભો આપણને મળતા હોય છે. ઘણા લોકો પોતાના ઘરની શાકભાજી પોતાના … Read More

અવાજની દુનિયાના જાદુગર, રેડિયો જગતના ‘સરતાજ’ અમીન સયાનીનું નિધન

નવી દિલ્હી: રેડિયો પર અવાજની દુનિયાના જાદુગર ગણાતા અને ‘બિનાકા ગીત માલા’ જેવા કાર્યક્રમો દ્વારા તેમના ચાહકોના દિલ પર રાજ કરનારા અમીન સાયનીનું મંગળવારે રાત્રે મુંબઈમાં અવસાન થયું. તેઓ 91 … Read More

જો લગ્નમાં આમંત્રણ વિના પેટ પૂજા કરતા પકડાયા તો થઇ શકે છે ૨ વર્ષ સુધી જેલની સજા..!

જો તમે લગ્નમાં હાજરી આપી રહ્યા છો, તો સાવચેત રહો. કન્યા અને વરરાજાને આશીર્વાદ આપવાને બદલે, તેઓ જેલમાં જઈ શકે છે. જો તમે આમંત્રણ વિના લગ્ન સમારોહમાં જઈ રહ્યા છો, … Read More

મોરબી ઝૂલતા પૂલ દૂર્ઘટનાની પ્રથમ વરસીએ મૃતકોને વિનમ્ર શ્રદ્ધાંજલી, અદાણી ફાઉન્ડેશન દ્વારા અનાથ બાળકોને ₹ 5 કરોડની માતબર સહાય

અમદાવાદ: મોરબી ઝૂલતા પૂલ તૂટી પડવાની હૃદયદ્વાવક ઘટનાની પ્રથમ વરસીએ અદાણી ફાઉન્ડેશન મૃતકોને વિનમ્ર શ્રદ્ધાંજલી અર્પે છે. અદાણી ફાઉન્ડેશન એ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના પીડિતોના દુ:ખમાં સહભાગી થઈ મદદરૂપ થવા પ્રતિબદ્ધ છે. … Read More

વિજયા દશમીના પર્વે રાજપૂત સમાજ દ્વારા શસ્ત્ર પૂજન

વિજયા દશમીના પર્વની સમગ્ર ગુજરાતમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના બારડોલીમાં પણ આ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. દશેરા પર્વ નિમિત્તે બારડોલીમાં રાજપૂત સમાજ દ્વારા … Read More

સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા “SVVP ભવ્યાતિભવ્ય ગરબા 2023” કર્ણાવતી ક્લબ ખાતે આયોજન કરાશે

અમદાવાદઃ ગુજરાતીઓની ઓળખ સમા નવરાત્રી મહોત્સવને ખેલૈયાઓ હર્ષોઉલ્લાસ સાથે માણી રહ્યાં છે. ખાસ કરીને પરિવારજનો અને મિત્રો સાથે ગરબે ઘૂમવાનો ઉત્સાહ અનેરો હોય છે, પણ જો તેમાં પણ સામાજિક બંધુઓ … Read More