ક્રાફ્ટ હેઇન્ઝ દ્વારા અમદાવાદમાં દેશના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)નો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિશ્વની પાંચમી સૌથી મોટી ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝ દ્વારા ગુજરાતમાં કંપનીના પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)ની સ્થાપના માટે એમઓયુ થયા IT/ITeS … Read More

અંબાલાલની આગાહીઃ ઓક્ટોબરમાં પશ્ચિમ બંગાળના ઉપસાગર અને અરબસાગરમાં વાવાઝોડું આવવાની શક્યતા

ગાંધીનગરઃ વર્ષ ૨૦૧૮માં ગુજરાતમાં ભયંકર વરસાદ બાદ વિનાશક ચક્રાવાતે ભારે વિનાશ વેર્યો હતો. સંખ્યાબંધ લોકોને ત્યારે જાનમાલની નુકસાની પણ વેઠવાનો વારો આવ્યો હતો. આ વખતે ફરી એકવાર અંબાલાલ પટેલે કંઈક … Read More

ખાલિસ્તાન તણાવ વચ્ચે કેનેડા સામે ભારતની મોટી કાર્યવાહી, ભારતે વિઝા પર પ્રતિબંધ મુક્યો

નવીદિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. હવે એક મોટું પગલું ભારતે હાલમાં કેનેડાના નાગરિકોને વિઝા આપવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારત તરફથી આ અત્યાર સુધીની … Read More

ISRO દુનિયાને બતાવશે તાકાત, કેપ્સ્યુલમાં ૩ સભ્યો અંતરીક્ષની મુસાફરી કરી પરત ફરશે

નવીદિલ્હી: ચંદ્રયાન-૩ના ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ અને આદિત્ય એલ1ના પૃથ્વી પરથી પ્રસ્થાન પછી ISROનું ધ્યાન હવે ગગનયાન (Mission Gaganyan) છે, જે મહત્વાકાંક્ષી મિશન છે જે પ્રથમ વખત ભારતીય અવકાશયાત્રીને અવકાશમાં … Read More

મહિલા અનામતના અમલ બાદ દેશનો મિજાજ બદલાશેઃ મોદી

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​નારી શક્તિ વંદન બિલ 2023 પસાર કરવા માટે લોકસભામાં તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો, જે લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને એક તૃતીયાંશ અનામત પ્રદાન … Read More

અહીં તથાગત બુદ્ધની સાથે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની કરવામાં આવે છે પૂજા

કુશીનગર:  કુશીનગર, ભગવાન બુદ્ધના મહા પરિનિર્વાણ સ્થળ, સમગ્ર વિશ્વમાં બૌદ્ધ સમુદાયના ભક્તોના આસ્થાના કેન્દ્ર તરીકે જાણીતું છે, પરંતુ ધાર્મિક વિવિધતાથી ભરેલા આ શહેરમાં આવેલું થાઈ મંદિર એક પ્રતીક છે. બૌદ્ધ … Read More

જય ગણેશઃ ઐતિહાસિક ગણેશવડ મંદિર જ્યાં સદીઓ જૂના વડના થડમાં પ્રતિકૃતિ રૂપે છે શ્રી ગણેશજી

આજે જયારે ગણપતિ બાપા મોરીયાના જય જયકાર વચ્ચે ગણેશ ઉત્સવની ઉમંગભેર ઉત્સાહથી ઉજવણી સમગ્ર ભારત દેશમાં થઇ રહી છે ત્યારે નવસારી જિલ્લાના ગણેશ સિસોદ્રા ગામે આવેલું ઐતિહાસિક ગણેશવડ મંદિર પણ … Read More

અંબાલાલ પટેલની આગાહીઃ ઓક્ટોબર માસમાં બીજી સિસ્ટમ આવશે તો ચક્રવાત થશે

અમદાવાદઃ રાજ્યમાં હાલ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ભાદરવા માસના પ્રારંભથી મેઘરાજા રાજ્ય ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારે પોતાની અસર બતાવી રહ્યા છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની … Read More

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટમાં ગુજરાત સરકારની કામગીરીની સમગ્ર દેશમાં ચર્ચા થઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા વર્ષ 2019માં પિરાણા-બાયો માઇનિંગ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. માર્ચ મહિનામાં 300 ટન પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતા ટ્રોમીલ મશીનો સાઇટ પર લાવવા … Read More

અત્યંત ચેપી વાયરસથી બેંગલુરૂ બાયોલોજિકલ પાર્કમાં દીપડાના ૭ બચ્ચાના મોતથી હંગામો થયો

નવીદિલ્હીઃ બેંગલુરૂ બાયોલોજિકલ પાર્કમાં વાયરસ ફેલાયો છે. દીપડાના ૭ બચ્ચાના મોતથી ચકચાર મચી ગઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રોગના પ્રથમ કેસ ૨૨ ઓગસ્ટના રોજ નોંધાયા હતા. મૃત્યુ પામેલા સાત … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news