ભારતીય વડાપ્રધાન દેશના લોકોના હિતોની રક્ષા માટે કડક વલણ અપનાવે છેઃ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

નવીદિલ્હીઃ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રશંસા કરી છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે ભારતીય વડાપ્રધાન દેશના લોકોના હિતોની રક્ષા માટે કડક વલણ … Read More

અઝરબૈજાનના નાગોર્નો-કારાબાખમાં ઓઈલ ડેપોમાં વિસ્ફોટથી ૧૨૫ લોકોના મોત થયા

અઝરબૈજાનઃઅઝરબૈજાનના નાગોર્નો-કારાબાખમાં ઓઈલ ડિપોમાં વિસ્ફોટને કારણે અત્યાર સુધીમાં ૧૨૫ લોકોના મોત થયા છે. કારાબાખ અધિકારીઓએ મંગળવારે સવારે ૨૦ લોકો માર્યા ગયાની માહિતી આપી હતી. જો કે, આ પછી પીડિતોની સંખ્યામાં … Read More