જામનગરના પાછલા ૧૫૦ વર્ષના ઇતિહાસમાં આ પહેલી વખત બન્યું

જામનગરઃ જામનગરના ઇતિહાસમાં દોઢસો વર્ષમાં પહેલીવાર સડોદર નજીક ફુલનાથ મહાદેવના મંદિર વિસ્તારમાં સિંહણની પધરામણી થઈ છે. જામનગર ગ્રામ્ય પંથકમાં ફુલનાથ મહાદેવની વીડીમાં સિંહણ આંટાફેરા કરતી કેમેરામાં કેદ થઈ છે. DCF … Read More

દહેગામના કડજાદરા ગામે ૪થી ૫ લોકો પર દીપડાએ હુમલો કર્યો

ગાંધીનગરઃ ગાંધીનગર જિલ્લામાં ફરી એકવાર દીપડો દેખાતા લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો છે. આ દીપડાએ ચારથી પાંચ લોકો પર હુમલો કર્યો હોવાની પણ માહિતી છે. દીપડો દેખાયો હોવાની માહિતી મળતી વન … Read More

ઘુવડની બલિઃ દિવાળી પર સક્રિય તસ્કરોને પકડવા આ રાજ્યનું વન વિભાગ હાઈ એલર્ટ પર

ઉત્તર પ્રદેશના ઈટાવામાં દિવાળીના તહેવાર પર ઘુવડ પક્ષીના બલિદાનની આશંકાને ધ્યાનમાં રાખીને વન વિભાગ હાઈ એલર્ટ પર છે. ઇટાવા જિલ્લા વિભાગીય વન અધિકારી અતુલકાન્ત શુક્લાએ યુનિવાર્તાને એક ખાસ વાતચીતમાં જણાવ્યું … Read More

સિંહદર્શન શરૂ, વન અધિકારીએ જીપ્સીને લીલી ઝંડી આપીને સિંહ દર્શનની શરૂઆત કરાવી

જુનાગઢઃ ગીરના જંગલમાં સિંહદર્શન માટે જવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. સિંહોના વેકેશન પછી ફરીવાર સિંહ દર્શન શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે પ્રવાસીઓમાં સિંહ દર્શન માટે અનોખો ઉત્સાહ … Read More

શા માટે ગુજરાત વનવિભાગ દ્વારા કોનોકાર્પસ વૃક્ષ પર પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરાયો, જાણો કારણ

અમદાવાદઃ કોનોકાર્પસ વૃક્ષ અંગે ગુજરાત વનવિભાગ દ્વારા પ્રતિબંધ મૂકતો પરિપત્ર જાહેર કરાયો છે. આ વિશે એએમસીના ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જિગ્નેશ પટેલે જણાવ્યું કે, અમને પરિપત્ર મળ્યો એ બાદ અમે અમારી … Read More

સિંહણે પાંચ વર્ષની બાળકીને ઉઠાવી જઇ ફાડી ખાધી, બગસરાના હાલરીયા ગામની ઘટના

અમરેલીઃ અમરેલી જિલ્લામાં બગસરાના હાલરીયા ગામે સિંહણે બાળકીનો શિકાર કરતા ફફડાટ ફેલાયો છે.સામાન્ય રીતે અમરેલી અને તેની આસપાસના વિસ્તારમાં સિંહ અને સિંહ પરિવારનાં આંટા ફેરા જોવા મળતા હોય છે. જો … Read More

ગુજરાતની સૌથી મોટી અને પ્રથમ ચંદનચોરીની ઘટના, વિકલાંગ પતિ સહિત પત્નીને અંદાજિત રૂપિયા ૩૫.૧૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

સુરતના કામરેજના વિમલ મહેતાને ત્યાંથી ૩૫ લાખનું ચંદન જપ્ત કરાયુ નેત્રંગની ફોરેસ્ટ વિભાગની ટીમે દરોડા પાડી ચંદનનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સુરત: નેત્રંગ વન વિભાગની ટીમ અને ભરૂચ એસ.ઑ.જીએ … Read More

દીપડાઓની વસ્તી ગુજરાતમાં ૨૨૭૪ પર પહોંચી, છેલ્લા ૬ વર્ષમાં ૬૩ ટકાનો વધારો

૨૦૧૬માં કરાયેલા સર્વેમાં દીપડાની સંખ્યા ૧,૩૯૫ હતી જે ૨૦૨૩માં વધીને ૨૨૭૪ પર પહોંચી અમદાવાદઃ ગુજરાતનાં દીપડાની સંખ્યામાં સતત વધારો થતો જઈ રહ્યો છે. આ સંખ્યા માનવ વસતીવાળા વિસ્તારોમાં ચિંતા ઉભી … Read More

‘ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત’ના મંત્ર સાથે ૫ ઓગસ્ટના રોજ ૭૪મા ‘વન મહોત્સવ-૨૦૨૩’ મહાઅભિયાનની ઉજવણી કરાશે

વિવિધ જિલ્લા કક્ષાએ કેબિનેટ-રાજ્ય મંત્રીઓ તેમજ  મહાનગરપાલિકાઓમાં મેયરની ઉપસ્થિતિમાં ‘વન મહોત્સવ’ યોજાશે ગુજરાતમાં વધુને વધુ હરિયાળી લાવવા તેમજ રાજ્યમાં વૃક્ષ આવરણ વધારવા દર વર્ષે યોજાતો વન મહોત્સવ અગત્યનો ભાગ ભજવે છે. … Read More

પાવાગઢમાં વન વિભાગ નારિયેળની છાલમાંથી સેન્દ્રીય ખાતર બનાવે છે

પંચમહાલના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ મહાકાળી મા નાં દર્શન અર્થે આવતા હોય છે . અને મા માં મહાકાળીના ચરણોમાં શ્રીફળનો ચઢાવો ચઢાવતા હોય છે.ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા … Read More