તાઈવાનની ફેક્ટરીમાં આગ, વિસ્ફોટમાં 10ના મોત, 100 ઘાયલ
તાઈપેઈ: દક્ષિણ તાઈવાનમાં શુક્રવારે એક ફેક્ટરીમાં આગ અને વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા અને લગભગ 100 લોકો ઘાયલ થયા. મૃતકોમાં ચાર ફાયર ફાઈટર પણ સામેલ છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, … Read More
તાઈપેઈ: દક્ષિણ તાઈવાનમાં શુક્રવારે એક ફેક્ટરીમાં આગ અને વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા અને લગભગ 100 લોકો ઘાયલ થયા. મૃતકોમાં ચાર ફાયર ફાઈટર પણ સામેલ છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, … Read More
ભરૂચઃ એક તરફ વિસ્તારમાં વરસાદને કારણે લોકોની સ્થિતિ દયનીય જોવા મળી રહી છે, ત્યારે વરસાદી પાણીની આડમાં દુષિત પાણી છોડાઇ રહ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની … Read More
ગાંધીનગરઃ ગુજરાતમા ફરી એકવાર ધોધમાર વરસાદનો રાઉન્ડ આવશે કારણ કે એક નહિ, બે મજબૂત વરસાદી સિસ્ટમ સર્જાઈ છે. વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે. તેમણે … Read More
હોનિયારા: સોલોમન ટાપુઓના વડા પ્રધાન મનશ્શે સોગાવરેએ શુક્રવારે જાપાન દ્વારા સમુદ્રમાં પરમાણુ-દૂષિત પાણી છોડવાની ટીકા કરી અને તેને વૈશ્વિક વિશ્વાસ અને એકતા પર હુમલો ગણાવ્યો. મનશ્શે સોગાવરેએ યુએન જનરલ એસેમ્બલીની … Read More
મુંબઈ: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં સ્થિત સેન્ચ્યુરી રેયોન કંપનીના કન્ટેનરમાં શનિવારે થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા બે કામદારો માર્યા ગયા અને છ અન્ય ઘાયલ થયા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કન્ટેનરમાં … Read More
માઇક્રોન શરૂ થતાં ગુજરાત સેમીકન્ડક્ટરનુ હબ બનશેઃ ભૂપેન્દ્ર પટેલ સાણંદઃ આજથી ગુજરાતમાં નવા ડિજિટલ યુગની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સાણંદમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ખાતમૂહુર્ત કર્યું છે. ગુજરાતે માઈક્રોન … Read More
અમદાવાદઃ સ્વચ્છતા પખવાડિયા ૨૦૨૩ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં કચરાના વ્યવસ્થાપન અંગે જાગૃતિ લાવવા માટે એક નવીન યાત્રા શરૂ કરવામાં આવી. સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપન અંગે લોકોને જાગૃત … Read More
દર વર્ષે 10 લાખથી વધુ લોકોના જીવન બચાવી શકાય નવી દિલ્હીઃ ભારતમાં, એલ્યુમિનિયમના વાસણો, રમકડાં, પેઇન્ટ, મસાલા અને કોહલ આઈલાઈનર જેવા ઉત્પાદનોને સીસાના પ્રદૂષણનું મુખ્ય કારણ માનવામાં આવે છે અને … Read More
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં પ્રદૂષણના સ્તરને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે શુક્રવારે રાજધાનીમાં ઓછા પ્રદૂષણવાળા ફટાકડા (ગ્રીન ફટાકડા) સહિત તમામ ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. જસ્ટિસ એએસ બોપન્નાની આગેવાની … Read More
નવી દિલ્હી: ભારતમાં નદીઓના કિનારે વિકસિત પ્રાચીન સંસ્કૃતિ વિશે નવી પેઢીની જાગૃતિ વધારવા અને નદીઓની સ્વચ્છતાના મહત્વને રેખાંકિત કરવા માટે, રાજધાનીમાં શુક્રવારથી ત્રણ દિવસીય નદી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે … Read More