આરએસપીએલ લિમિટેડ દ્વારા ફેલાવવામાં આવતા બેરોકટોક પ્રદુષણ અંગે નિંદ્રાધિન જીપીસીબીને ગુજરાત હાઇકોર્ટે ફટાકારેલ રૂ.20 લાખનો દંડ

નિષ્ક્રિયતા માટે જવાબદાર જણાતા ભૂલ કરનારા અધિકારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. ઉપરાંત આવા ભૂલ કરનારા અધિકારીઓ સામે શિસ્તભંગની તપાસ પણ હાથ ધરવામાં આવશે જીપીસીબીની નિષ્ક્રિયતાના કારણે પ્રદુષણ રોકવા અને જબાબદારો … Read More

M/S. DCW દ્વારા ઘુડખર અભ્યારણ્યમાં ફેલાવામાં આવી રહેલા પ્રદૂષણ સામે જીપીસીબી દ્વારા શા માટે નથી કરાઈ રહી કડક કાર્યવાહી?

સંરક્ષિત ઘુડખર અભ્યારણ્ય પ્રદૂષણના પગલે અસુરક્ષિત મે. ડીસીડબ્લ્યુને શું છાવરી રહી છે જીપીસીબી? વર્ષોથી ઘુડખર અભ્યારણ્યમાં પ્રદૂષણ ફેલાવી રહી છે ડીસીડબ્લ્યુ ધાગંધ્રાની ડીસીડબ્લ્યુ કંપનીનું જિલ્લા સ્તરની સમિતિ દ્વારા નિરીક્ષણ કરાશે, … Read More

સુએજ ફાર્મના ટેક્સટાઇલ એકમો દ્વારા જીપીસીબીના આશીર્વાદથી છોડવામાં આવી રહેલ એસિડિક ગંદુ પાણી

જે ટેક્સટાઇલ એકમો ગંદા પાણીના ટ્રીટમેન્ટનો ખર્ચ બચાવવા માંગતા હતા તેઓ સુએઝ ફાર્મ વિસ્તારમાં તેમના એકમો સ્થાપિત કરેલ છે અમદાવાદઃ ગંદા પાણીના ટ્રીટમેન્ટનો ખર્ચ બચાવવા માંગતા ટેક્સટાઇલ એકમોએ સુએઝ ફાર્મ … Read More

અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી સ્થિત RSPL કંપનીમાં લાગેલી આગથી કામદારોમાં દોડધામ

અંકલેશ્વરઃ પાનોલી જીઆઇડીસીમાં આવેલ આરએસપીએલ કંપનીમાં સવારે અચાનક આગની ઘટના બનવા પામી હતી. આગની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી તેમજ નોટિફાઇડ વિભાગના ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. પાનોલી જીઆઇડીસીમાં … Read More

સાબરતમતી નદીમાં પ્રદૂષણ ઘટ્યું ન હોવાનું જીપીસીબીનો સોગંદનામામાં સ્વિકાર

અમદાવાદઃ સાબરમતી નદીમાં હજુ પણ પ્રદૂષિત પાણી છોડાઇ રહ્યાની વાત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા હાઈકોર્ટમાં સ્વિકારવામાં આવી છે. જીપીસીબીએ રજૂ કરેલા સોગંદનામામાં સ્વિકાર્યું છે કે હજુ સુધી એસટીપીના નિયમ … Read More

ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખાતે અદ્યતન કમિટી હૉલનું અનાવરણ

ગાંધીનગર : ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગાંધીનગર ખાતે તૈયાર કરવામાં આવેલા અદ્યતન કમિટી હૉલનું આજે વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા અને રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે અનાવરણ કરવામાં … Read More

મુળીમાં જોવા મળેલો ‘કેમિકલ વેસ્ટ’ જોખમી ન હોવાનું જીપીસીબીનું પ્રાથમિક તારણ

સુરેન્દ્રનગરઃ પર્યાવરણનો સીધો સંબંધ આપણા જીવન સાથે સંકળાયેલો છે. જો પર્યાવરણને નુક્શાન એ સીધી રીતે લોકોની જિંદગીને જોખમમાં મૂકવા બરાબર હોય છે. તેથી જ્યારે પ્રદૂષણની કોઈ ઘટના ધ્યાનમાં આવે ત્યારે … Read More

મોરબી મચ્છુ-2 ડેમના કાંઠા પર તરતું જોવા મળેલું કાળા રંગના પાણીનું કારણ ડોમેસ્ટિક વેસ્ટની ફ્લાય એશ હોવાનું સામે આવ્યું

મોરબીઃ જ્યારે કોઇ નગર કે શહેરની ધરોહરને નુક્શાન કે ક્ષતિ પહોંચે ત્યારે સ્વાભાવિક રીતે લોક રોષ જોવા મળવો તે સ્વાભાવિક બાબતે છે. આવો જ એક કિસ્સો મોરબી શહેરમાં જોવા મળ્યો. … Read More

અન્નદાતાની વાતઃ બોરવેલના કેમિકલયુક્ત પાણીથી ખેતી કરવા ખેડૂતો મૂકબધિર તંત્ર સામે બન્યા લાચાર

અમદાવાદઃ ગુજરાતમાં ભૂગર્ભજળને લઇને નેશનલ ગ્રીન ટ્રબ્યુનલે રાજ્ય સરકારને તાજેતરમાં જ નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે તે અહેવાલને લઇને ગુજરાતમાં ભૂગર્ભજળની સ્થિતિને લઇને ચર્ચા જોવા મળી રહી છે. ગુજરાતમા ભૂગર્ભજળમાં … Read More

સુએજ ફાર્મ, બહેરામપુરાના પ્રદૂષણ માફિયા બેફામઃ જલદ એસિડયુક્ત પ્રદૂષિત પ્રવાહીને નદીમાં ડાયરેક્ટ છોડવાનો વીડિયો વાયરલ, જવાબદાર તંત્ર ઉંઘમાંથી ક્યારે જાગશે?

શહેરના સુએજ ફાર્મ, બહેરામપુરાના પ્રોસેસ હાઉસ દ્વારા ગેરકાયદેસર રીતે કારખાનાની અંદર ડ્રેનેજ લાઇનના માધ્યમથી અત્યંય પ્રદૂષિત એસિડયુક્ત પ્રવાહીને નદીમાં છોડવાનો સિલસિલો યથાવત અમદાવાદઃ શહેરમાં ફરી એક વાર કેમિકલ માફિયાઓ સક્રિય … Read More