આવતા વર્ષે જલ્દી પધારવા આમંત્રણ પાઠવી જેતપુરના જયંતિભાઈ રામોલીયા પરિવારે વિધ્નહર્તા દેવ ગણેશજીને આપી શ્રદ્ધાપૂર્વક વિદાય

જેતપુરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે વિઘ્નહર્તા દેવ ગણેશજીને ભાવપૂર્ણ વિદાય આપવામાં આવી. ત્યારે જેતપુર શહેરમાં અનેક વિસ્તારમાં ગણપતિ મૂર્તિનું વિસર્જન કરી ભાવપૂર્વક વિદાય આપવામાં આવી હતી. જેમાં દેસાઈ વાડી … Read More

21 કિલોના બાલાપુર લાડુની 10, 20 લાખ નહીં વિક્રમજનક આટલા લાખ રૂપિયામાં થઈ હરાજી

આજે ગણેશ વિસર્જન સાથે ગણેશ ભક્તો પોતાના પ્રિય ભગવાન ગણેશજીને વિદાય આપી રહ્યાં છે. ભગવાન ગણેશને વિદાય આપતા આજે ભક્તોજનો આવતા વર્ષે ગણેશજીને વહેલા પધારવા માટે આમંત્રણ આપી ભગવાનની મૂર્તિને … Read More