આવતા વર્ષે જલ્દી પધારવા આમંત્રણ પાઠવી જેતપુરના જયંતિભાઈ રામોલીયા પરિવારે વિધ્નહર્તા દેવ ગણેશજીને આપી શ્રદ્ધાપૂર્વક વિદાય

જેતપુરઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે વિઘ્નહર્તા દેવ ગણેશજીને ભાવપૂર્ણ વિદાય આપવામાં આવી. ત્યારે જેતપુર શહેરમાં અનેક વિસ્તારમાં ગણપતિ મૂર્તિનું વિસર્જન કરી ભાવપૂર્વક વિદાય આપવામાં આવી હતી. જેમાં દેસાઈ વાડી … Read More

ગાંધીનગર મુકામે જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની આગેવાની હેઠળ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટ્રિંગ એશોસીએશનના પ્રતિનિધિ મંડળ દ્વારા મુખ્યમંત્રીની શુભેચ્છા મુલાકાત

ગાંધીનગરઃ તારીખ ૨૬ જૂન, ૨૦૨૩, સોમવારના રોજ જેતપુરના ધારાસભ્ય જયેશભાઇ રાદડીયાની આગેવાની હેઠળ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટ્રિંગ એશોસીએશનના પ્રતિનિધિમંડળે ગાંધીનગર મુકામે ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. … Read More