અંકલેશ્વરમાં પ્રદૂષણ માફિયાઓ બન્યા બેફામ, આમલાખાડી બાદ હવે વન ખાડીમાં જોવા મળ્યું ફીણ જ ફીણ

અંકલેશ્વરઃ સામાન્ય રીતે ખેડૂતો અને સામાન્ય જનતા માટે ફાયદાકારક સાબિત થતો હોય છે, પરંતુ કેટલાંક લોકો માટે વરસાદ ‘અવસર’ બનીને આવતો હોય છે. આવા જ દ્રશ્યો અંકલેશ્વરમાં જોવા મળ્યા જ્યાં … Read More