જેને કોરોના થયો હોય તેમને થોડા સમય સુધી સખત પરીશ્રમ કરવાનું ટાળવું જોઈએઃ મનસુખ માંડવિયા

ગુજરાતમાં હાર્ટએટેકથી મોત અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન ભાવનગર: ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. રાજ્યભરમાં યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને … Read More

આખે આખી ખોટી સરકારી કચેરી ઊભી કરી સરકારને 4.15 કરોડનો ચૂનો ચોપડયો

છોટાઉદેપુરના બોડેલીમાં નામની કચેરી બનાવી સરકારી ગ્રાન્ટ મેળવી ઉચાપત ગાંધીનગરઃ ગુજરાતમાં નકલી અધિકારીઓ બાદ હવે આખે આખી નકલી સરકારી કચેરી પણ ધમધમતી થઈ છે. અંધેર વહીવટ ચલાવતા ઉપરી અધિકારીઓએ નકલી … Read More

રાજ્યમાં બેવડી ઋતુની અસર વચ્ચે ગુજરાતમાં શિયાળાના આગમનને હજી પંદર દિવસ રાહ જોવી પડશે

ઉત્તર ભારતીય પ્રદેશમાં હિમ વર્ષા બાદ ખરી ઠંડીનો અહેસાસ થવા લાગશે અમદાવાદઃ ગુજરાતમાં ધીમા પગલે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. દિવસે ગરમી અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે. રાજ્યમાં બેવડી … Read More

આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે

અરબી સમુદ્રમાં એકસાથે બે વાવાઝોડા સર્જાયા છે. તેજ વાવાઝોડું જ્યાં નબળુ પડ્યુ છે, ત્યા હામુન ઉભુ થયું છે. ત્યારે ગુજરાતના વાતાવરણને હામુનની શુ અસર થશે તેના વિશે હવામાન વિભાગે અપડેટ … Read More

બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન ઓવરબ્રિજ ધરાશાયી, બેના મોત માટે જવાબદાર કોણ?

બનાસકાંઠા: રાજ્યમાં ભ્રષ્ટાચારના ભારમાં પુલોની હાલત ખરાબ થઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી લોકાર્પણ પહેલાં કે લોકાર્પણના ગણતરીના વર્ષોમાં પુલો ખખડધજ કે ધરાશાયી થઈ રહ્યાં છે. ત્યારે વધુ એક નિર્માણાધીન … Read More

કૃષિઃ રવિ પાકના વાવેતર પહેલા રાજ્ય સરકારે વધુ પાણી છોડવાનો કર્યો નિર્ણય

અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ગુજરાત સરકારે રવિ પાકના વાવેતર પહેલા પાણી છોડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિંચાઈ અને પીવાનું પાણી … Read More

કચ્છમાં ફરી એક વાર ધ્રુજી ધરા, રાપર પાસે ૨.૯ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

કચ્છઃ ગુજરાતમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. ફરી એક વાર કચ્છ જિલ્લામાં ધરા ધ્રૂજી છે. કચ્છના રાપર પાસે ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરે ૩:૦૫ કલાકે ૨.૯ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો … Read More

રાજકોટમાં બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઇ ક્ષત્રિય સમાજની બહેનોએ તલવાર સાથે ગરબા રાસ કર્યો

રાજકોટઃ રાજકોટમાં પેલેસ રોડ પર રાજવી માંધાતાસિંહનાં પેલેસ પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે બાઇક તેમજ ખુલ્લી જીપ પર ઉભા રહીને કરેલા રાસને જાઇને ઘોડેશ્વાર વિરાંગનાઓની ઝાંખી થઇ હતી. ગુજરાતના ગરબા એટલે … Read More

BREAKING NEWS: વાપી જીઆઇડીસીમાં આવેલી અનુપ પેઇન્ટ્સ કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર બિગ્રેડનો કાફલો ઘટના સ્થળે

વલસાડઃ વાપી જીઆઈડીસી ફેઝ 3માં આવેલી એક પેઇન્ટ્સ કંપીનામાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બનવા પામી છે. કંપનીમાં સોલવન્ટ કેમિકલ હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. આગની ઘટનાની … Read More

ભરૂચની સાયખા જીઆઇડીસીમાં નિર્માણાધીન ધર્મજ ક્રોપ ગાર્ડ કંપનીમાં આગ લાગી, કોઈ જાનહાની નહી

ભરૂચઃ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી સાયખા જીઆઈડીસી 2માં નિર્માણ પામી રહેલી ધર્મજ ક્રોપ ગાર્ડ કંપનીમાં આજે સોમવારે આગ લાગવાની ઘટના બનવા પામી હતી. આગની ઘટનાના કારણે દોડધામ મચી જવા પામી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news