જેને કોરોના થયો હોય તેમને થોડા સમય સુધી સખત પરીશ્રમ કરવાનું ટાળવું જોઈએઃ મનસુખ માંડવિયા

ગુજરાતમાં હાર્ટએટેકથી મોત અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન ભાવનગર: ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. રાજ્યભરમાં યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને … Read More

કોવિડ કરતા ૨૦ ગણી ખતરનાક બીમારી ગમે ત્યારે ત્રાટકી શકે છે, વિશ્વ આરોગ્ય સંસ્થાની ચેતવણી કે ૫ કરોડ લોકોના થશે મોત

નવીદિલ્હીઃ દુનિયાભરમાં એક મોટી બીમારી માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ એલર્ટ બહાર પાડતા કહ્યું છે કે નવી બીમારી એક્સ (X)થી ૫ કરોડ લોકોના મોત થઈ શકે છે. આ નવી … Read More

અમેરિકામાં કોરોનાએ ફરી એકવાર પગપેસારો શરૂ, એડવાઈઝરી કરાઇ જાહેર, નેશવિલેમાં ડઝનથી વધુ લોકો કોવિડથી સંક્રમિત થયાના અહેવાલ

નવીદિલ્હીઃ અમેરીકામાં ઉનાળાના અંતમાં, કોરોના વાયરસના નવા વેવએ શાળાઓ, કાર્યસ્થળો અને સ્થાનિક સરકારને અસર કરી છે. નિષ્ણાતોએ લોકોને આ શિયાળામાં વધુ COVID-19ના પગપેસારાને લઈ તૈયાર રહેવા ચેતવણી આપી છે. સેન્ટર્સ … Read More

દિલ્હીમાં કોવિડ-૧૯ના ૫૩૫ નવા કેસ, સંક્રમણ દર ૨૩%ને પાર, એક જ દિવસમાં ૫૦૯ લોકો સંક્રમિત

દિલ્હીમાં શનિવારે કોવિડ-૧૯માં ૫૩૫ નવા કેસ સામે આવ્યા છે. દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતા પ્રમાણે સંક્રમણનો દર ૨૩.૦૫% છે. રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવારે ૧૯.૯૩ ટકાના સંક્રમણ દર સાથે … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોવિડ-૧૯ સામે આરોગ્યતંત્રની સજ્જતાની સમીક્ષા કરી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં કોવિડ-૧૯ ની સ્થિતિ અને તે સામે આરોગ્યતંત્રની સજ્જતાની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. રાજ્યભરમાં ટેસ્ટ -ટ્રેક- ટ્રીટમેન્ટના આધારે કોવિડના  કેસો કે શંકાસ્પદ … Read More

એક અભ્યાસમાં કોવિડ-૧૯ને કારણે એવું કહેવામાં આવ્યું હતું કે, ગંધ અને સ્વાદની ઓળખ અને યાદશક્તિમાં ઘટાડો

કોરોના મહામારીનો નવો ખતરો સામે આવ્યો છે. એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે લાંબા સમયથી વૈશ્વિક રોગચાળા કોવિડ-૧૯ના સંપર્કમાં રહેલા લોકોને ચહેરાઓ ઓળખવામાં અને રસ્તાઓ ઓળખવામાં મુશ્કેલી પડી … Read More

હર ઘર દસ્તક ૨.૦ અંતર્ગત રાજયમાં ૯.૧૬ લાખ લોકોને રસી અપાઈ

કોરોના સામે બાથ ભીડવા માટે હાલ રાજ્યમાં હર ઘર દસ્તક કાર્યક્રમ ૨.૦ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ અંતર્ગત પહેલી જુન થી ૧૦ જુલાઇ સુધીમાં રાજ્યના ૯.૧૬ લાખ લોકોને કોરોના સામેની … Read More