વાતાવરણમાં બદલાવ કહો કે કુદરતની કરામત, ભર શિયાળે આંબામાં કેસર કેરી આવી

પોરબંદરઃ ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે તે કેસર કેરી આમ તો ઉનાળુ ફળ ગણવામાં આવે છે. વાતાવરણમાં બદલાવ કહો કુદરતની કરામત પરંતુ આ વખતે ભર શિયાળે આંબામાં કેસર … Read More

કમોસમી માવઠાને પગલે પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઈ પટેલનું નિવેદન

ગાંધીનગરઃ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ૨ દિવસથી વરસતા કમોસમી માવઠા અંગે વાત કરતા પ્રવક્તા મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા તારીખ ૨૬ અને ૨૭મીએ માવઠાની આગાહી અગાઉથી જ … Read More

પાણીનું શુદ્ધિકરણનું સમાધાન લીલી ડુંગળીમાંથી મળી આવ્યું, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી લાઇફ સાયન્સ વિભાગનું સફળ સંશોધન

વિશ્વમાં સૌ પ્રથમ પાટણમાં લીલી ડુંગળીમાંથી પાણી શુદ્વીકરણનું સફળ સંશોધન ગુજરાતના પાટણ જિલ્લામાં શુદ્ધ પાણીની સમસ્યાનું સમાધાન મળી ગયું પાણી પીવામાં, ઉદ્યોગ એકમો અને ખેતીમાં વપરાશમાં લઈ શકાશે અમદાવાદ: દુનિયામાં … Read More

મુન્દ્રા જૂના બંદર ખાતે ચોખા લોડીંગ વખતે આગ ફાટી નીકળતા જહાજ ખાક

જહાજ સાથે કિંમતી ચોખાનો જથ્થો આગમા નાશ પામ્યો ૬૦૦ ટન ચોખાના લોડીગ વખતે આ બનાવ બન્યો આગ લાગવાના કારણ સહિતની વિગતો અંગે તપાસ શરૂ કચ્છઃ મુન્દ્રા જૂના બંદર ખાતે ચોખા … Read More

ખેતીનું મોસમનું કામ છોડી ખેડૂતો ડીએપી ખાતર મેળવવા માટે ખાઇ રહ્યાં છે ધરમ ધક્કા

વાવેતર સમયે જ ખાતરની અછતથી ખેડૂતો પરેશાન DAP-NPK ખાતરની અછત હોવાથી ખેડૂતો પરેશાન ખેડૂતો વહેલી સવારથી લાઈનમાં ઊભા રહેવા મજબૂર પાટણઃ રાજ્યમાં રવિ પાકના વાવેતર સમયે જ ખાતરની અછત સર્જાઈ … Read More

૧૧૩ કામદારોને નોટીસ વગર છૂટા કરી દેવાતા ખાનગી કંપની સામે કામદારો આમરણાંત આંદોલન પર ઉતર્યા

જામનગર: જામનગરમાં ખાનગી કંપની સામે કામદારો આમરણાંત આંદોલન પર ઉતર્યા હોવાનું સામે આવ્યુ છે. કામદારોના આમરણાંત આંદોલનનું કારણ કે સિમેન્ટ કંપનીએ ઓક્ટોબર માસમાં ૧૧૩ કામદારોને કામ પરથી છૂટા કરી દીધા … Read More

ભોજન, ભજન અને ભક્તિ સાથે જૂનાગઢમાં ૨૩થી ૨૭ નવેમ્બર ગિરનારની લીલી પરિક્રમા

પરીક્રમા દરમિયાન ૨૦૦થી વધુ અન્નક્ષેત્રો, ૧૫૦ સેવા સંસ્થાઓ, ૨૫થી વધુ મેડિકલ કેમ્પની વ્યવસ્થા ૪૦ કિમીની ગિરનારની પરિક્રમા ગુજરાતમાં ગિરનાર શેત્રુંજી તેમજ પાવાગઢની પરિક્રમાનું ખાસ મહત્વ છે. તેમાં પણ ગિરનારની પરિક્રમાનું … Read More

કાતિલ ઠંડી વચ્ચે ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી

કચ્છના નલિયામાં ઠંડીનો પારો ૧૨.૯ ડિગ્રીએ પહોંચ્યો નવી દિલ્હીઃ આખરે રાજ્યમાં ઠંડી અસર વર્તાવાની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યના ૧૦ શહેરોમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રીથી ઓછુ નોંધાયું છે. ૧૨.૯ ડિગ્રી … Read More

રાજ્યના ૫૫૧૩ ઔધોગિક એકમોના ૯.૫૦ લાખથી વધુ શ્રમયોગીઓને બોનસની ચૂકવણી કરાઈ

૯.૫૦ લાખથી વધુ શ્રમયોગીઓને રૂપિયા ૧૨૦૨ કરોડથી વધુ રકમનું બોનસ ચૂકવાયું ગાંધીનગરઃ રાજ્યના ઔધોગિક એકમો તથા સંસ્થાઓમાં કામ કરતા શ્રમયોગીઓ કોઈપણ જાતની ખેંચતાણ વિના પોતાના પરિવાર સાથે દિવાળી પર્વ ઉત્સાહભેર … Read More

મનોજ જૈન ટોરેન્ટ ગેસના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત

અમદાવાદ: દેશની અગ્રણી CGD કંપની ટોરેન્ટ ગેસ લિમિટેડના બોર્ડે ગુરુવારે જણાવ્યું હતું કે મનોજ જૈનને 01 જાન્યુઆરી, 2024થી કંપનીના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવી રહ્યા છે. ગુજરાતના 34 જિલ્લાઓમાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news