કૃષિઃ રવિ પાકના વાવેતર પહેલા રાજ્ય સરકારે વધુ પાણી છોડવાનો કર્યો નિર્ણય

અમદાવાદઃ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ગુજરાત સરકારે રવિ પાકના વાવેતર પહેલા પાણી છોડવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિંચાઈ અને પીવાનું પાણી … Read More

કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકની નુકશાનની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા

ડિઝાસ્ટર વિભાગ દ્રારા નોંધાયેલ વરસાદી આંકડા મુજબ બુધવારે વહેલી સવારે ૪થી બે કલાકની અંદર ફક્ત નડિયાદમાં ૫ MM નોંધાયેલો છે. જ્યારે સવારે ૬થી ૮ વાગ્યાની વચ્ચે કપડવંજમાં ૨ MM, ખેડામાં … Read More