ગુજરાત સરકાર અને GPCB દ્વારા બોટાદ તેમજ બામણબોર વિસ્તારના પ્રાદેશિક પુનર્ગઠનનો મહત્વપૂર્ણ પ્રજાભિમુખ નિર્ણય

ઔદ્યોગિક વિકાસ અને પર્યાવરણીય સુશાસનને વેગ આપતો નિર્ણય રાજકોટ: ગુજરાત સરકાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા રાજ્યમાં વહીવટી સરળતા, પર્યાવરણીય દેખરેખની ક્ષમતા અને ઔદ્યોગિક એકમોની સુવિધામાં વધારો કરવાના … Read More

પ્રદૂષણ મામલે NGTની કાર્યવાહી તેજ: વધુ બે ઉદ્યોગોને નોટિસ, GIDC પર પણ સખત વલણ

વધુ બે ઉદ્યોગોને પ્રતિવાદી બનાવવાનો આદેશ, GIDCને કડક ટકોર NGT હવે માત્ર કાગળ પરના જવાબોથી સંતોષ માનવા તૈયાર નથી Bhavin Intermediates અને Shavakashi Industries હવે કેસમાં પ્રતિવાદી દિલ્હીઃ પુણે સ્થિત … Read More

સરકારના હસ્તક્ષેપ બાદ અંકલેશ્વરના CETP પ્રોજેક્ટ મુદ્દે ઉદ્યોગકારોનું આંદોલન હાલ પૂરતું સ્થગિત, સોમવારે નિર્ણાયક બેઠક

કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવાના કારણે GPCB માટે CC&A મંજૂરી આપવી સરળ નથી કોર્ટના સ્પષ્ટ નિર્દેશ વિના કોઈ પણ નિર્ણય લેવો કાયદાકીય રીતે બની શકે છે જોખમી? SEIAA સાથે ટેકનિકલ વિવાદ … Read More

અલ્કેમી ફાઇનકેમમાં ટૂંકાગાળામાં બ્લાસ્ટની બે ઘટનાઓ, કામદારોના જીવ સાથે ક્યાં સુધી રમત રમાશે?

સાયખાની અલ્કેમી ફાઇનકેમમાં મોતનો ખેલ? એક જ મહિનામાં બીજી વાર પ્રચંડ બ્લાસ્ટ, 4 કર્મચારીઓ જિંદગી અને મરણ વચ્ચે કંપની સામે કઠોર કાર્યવાહી કરવાને બદલે ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ, જીપીસીબી, જીઆઈડીસી સહિતના … Read More

ખંભાતમાં ટાંકી સાફ કરવા ઉતરેલા ૨ શ્રમિકોનું ગુંગળાય જવાથી મોત

આણંદ : ખંભાતમાં શ્રમિકના મોત થયાની ઘટના સામે આવી છે. સોખડાની એક કંપનીમાં આ દુર્ઘટના બનવા પામી. કંપનીમાં કામ કરતા શ્રમિકોના મોત થયાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી … Read More

વાગરાની સાયખા જીઆઈડીસીમાં કેમિકલયુક્ત પાણી પીવાથી 4 પશુઓના મોત થયાનો આરોપ, GPCBએ નમૂના લીધા

ભરૂચઃ વાગરા તાલુકાના સાયખા GIDCના કેમિકલ ઝોનમાં ચાર પશુઓના શંકાસ્પદ મોત થયા છે. હાર્બેક્સ મેડિસીન્સ કંપનીની પાછળની જગ્યામાંથી પશુઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. ઇશ્વર આહિર કે જેઓ પશુઓના માલિક … Read More

નારોલ જીઆઈડીસી ગેસ દુર્ઘટનામાં રૂલ-9ના નિયમોના ઉલ્લંઘનની તપાસમાં જીપીસીબીની નિષ્ક્રિયતા કે લાચારી?

અમદાવાદઃ નારોલ સ્થિત ટેક્સટાઇલ એકમમાં થયેલ ગેસ ગળતરના કેસમાં જીપીસીબી દ્વારા દેવી સિન્થેટિક વિરૂદ્ધ કાર્યવાહી કરી ક્લોઝર આપવામાં આવ્યું હોવાનું તેમજ રૂપિયા 25 લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું જાણવામા આવેલ … Read More

ગાય બદામી, સફેદ, કાળી હોય, પણ વાદળી ગાય હોય? ના.. હોય.. પણ અંકલેશ્વરમાં જોવા મળી છે વાદળી ગાય…

ગાયને માતા રૂપી દરજ્જો, પણ કેટલાંક કેમિકલ માફિયાઓના પાપે ગાય નર્કાગારમાં રહેવા લાચાર પર્યાવરણને થઈ રહેલા અપાર નુક્શાન સામે જીપીસીબી ક્યાં સુધી શાહમૃગવૃત્તિ વલણ અપનાવશે? જીઆઈડીસીમાં જ્યાં ત્યાં પડેલા પ્લાસ્ટિક … Read More

ભારતની પ્રથમ વોટરલેસ ન્યુટ્રાલાઈઝેશન ફેસિલિટીની શરૂઆત સાથે નોવેલ સ્પેન્ટ એસિડ મેનેજમેન્ટે મેળવી મહત્વપૂર્ણ સિદ્ધિ

અમદાવાદઃ દેશ તથા ઔદ્યોગિક વિકાસ માટે આજે સર્ક્યુલર ઈકોનોમી તાતી જરૂરિયાત છે, ખાસ કરીને તે પર્યાવરણ સરંક્ષણ સાથે જોડાયેલ હોવાથી તેને અપનાવવી તે આવકારદાયક પગલું કહી શકાય. આ બાબતે અમદાવાદના … Read More

વીવર્સને ત્યાં માલનો ભરાવો થઈ જતાં આગામી દિવસોમાં વેકેશન આપવાની નોબત આવશે

સુરત: MSME કાયદાને લઈ વેપારીઓની હાલત કફોડી બની છે. વેપારીઓને લઈ વિવર્સ હાલ તો મુશ્કેલીમાં મુકાયા છે. વિવર્સ હાલમાં બે પાળી કારખાના ચલાવી રહ્યા છે. જો આવું જ રહ્યું તો … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news