જેને કોરોના થયો હોય તેમને થોડા સમય સુધી સખત પરીશ્રમ કરવાનું ટાળવું જોઈએઃ મનસુખ માંડવિયા

ગુજરાતમાં હાર્ટએટેકથી મોત અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન ભાવનગર: ગુજરાતમાં હાર્ટએટેકથી મોતનો સિલસિલો અટકી નથી રહ્યો. રાજ્યભરમાં યુવાઓ અને આધેડ ઉંમરના લોકોના ચાલતા-ફરતા મોત થઈ રહ્યાં છે. ખાસ કરીને … Read More

WHOએ મંકીપોક્સ સંક્રમણને લઈને આખા વિશ્વમાં હેલ્થ ઈમરજન્સી જાહેર કરી

મંકીપોક્સ વાયરસના ફેલાવા અંગે ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ એટલે કે ICMRએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ICMRએ આ સંક્રામક બીમારીને લઈને એક નવો સ્ટડી રિપોર્ટ બહાર પાડ્યો છે. તેમાં ભારતમાં ૩ … Read More

કોરોના વેક્સિનનો એક ડોઝ કોરોનાથી મોત થનારને રોકવામાં ૮૨ ટકા અસરકારક

કોરોના વાયરસની વિરુદ્ધ સૌથી અસરકારક હથિયાર વેક્સિન છે અને હવે એક નવી સ્ટડીમાં આ વાતની પુષ્ટિ થઈ છે. કોરોના વેક્સિનનો એક ડોઝ પણ આનાથી થનારા મોતને રોકવામાં ઘણી હદ સુધી … Read More