અમૃતસરમાં ફેક્ટરીમાં ભીષણ આગમાં ૪ના મોત, કર્મચારીઓએ ભાગીને બચાવ્યો પોતાનો જીવ

અમૃતસરઃ પંજાબના અમૃતસરના મજીઠા રોડ પર આવેલી નાગકલાન ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં મોડી રાતે ભયંકર આગ ફાટી નીકળી હતી. લાગેલી આગમાં લાખોનું નુકસાન થયું હતું. જો કે હજુ સુધી આગના કારણે થયેલ … Read More

મુંબઈના ગોરોગાંવમાં ઈમારતમાં લાગેલી આગમાં સાત લોકોના મોત, 39 ઘાયલ

મુંબઈ:  શુક્રવારે વહેલી સવારે મુંબઈના ગોરેગાંવમાં આવેલી એક ઈમારતમાં લાગેલી ભીષણ આગમાં સાત જેટલા લોકો દાઝી જવાથી મૃત્યુ થયા હતા અને 39 લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી … Read More

દાહોદના જેકોટ ગામ નજીક મેમુ ટ્રેનનાં ફર્સ્ટ કલાસના ડબ્બામાં આગ લાગી, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન

દાહોદઃ દાહોદ જિલ્લામાં એક ટ્રેનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. દાહોદના જેકોટ ગામ ખાતે મેમુ ટ્રેનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ૦૯૩૫૦ નંબરની મેમુ ટ્રેન દાહોદથી આણંદ જતી  હતી. … Read More

વડોદરાના સાવલી તાલુકાના મંજૂસર GIDCમાં આવેલી કંપનીમાં ભીષણ આગ

વડોદરાઃ રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યા વડોદરામાં વધુ એક વાર આગ લાગવાની ઘટના બની છે. વડોદરાના સાવલી તાલુકાના મંજૂસર જીઆઇડીસીમાં આવેલી નીઓ સિલ નામની કંપનીમાં … Read More

બ્રેકિંગઃ અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીમાં આવેલી ફાર્મા કંપનીમાં ભયંકર આગ લાગી, ફાયરનો કાફલો ઘટના સ્થળે

ભરૂચઃ અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આગની ઘટના બનવા પામી છે. પાનોલી જીઆઈડીસીમાં આવેલી એક ખાનગી ફાર્મા કંપનીમાં ભીષણ આગની ઘટના બનવા પામી છે. જેને લઇને અફરાતફરી મચી જવા પામી છે. આગને … Read More

કડોદરા GIDCની કંપનીમાં આગ લાગતા બે લોકોના મોત

કડોદરા GIDCની મિલમાં સવારે આશરે ૪.૩૦ની આસપાસ ભીષણ આગની ઘટના બની હતી. GIDCની વિવા પેકેજિંગ મિલમાં બેઝમેન્ટમાં આગ લાગતાં બે કામદારના મોત થયા છે. જ્યારે ફાયર વિભાગે ૧૦૦થી વધુ કામદારોનું … Read More

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં લાગી આગ, ૩ મજૂરો દાઝયા

ભરૂચની અંકેલેશ્વર જીઆઈડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં આગ લાગી હતી. જેને પગલે થોડીવાર માટે અફરાતફરી મચી હતી. કેમિકલના જથ્થાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આ આગની ઘટનામાં ૩ … Read More