ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ, ૪ લોકોના મૃતદેહ મળી આવ્યા

કૌશામ્બીઃ ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર અત્યાર સુધીમાં લગભગ ૪ લોકોના મૃતદેહ મળી આવ્યા છે.ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ … Read More

શ્રી રામલલાની બાળ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન પૂર્ણ

અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શ્રી રામ જન્મભૂમિ ખાતે બનેલા ભવ્ય મંદિરમાં શ્રી રામ લલ્લાની બાળ મૂર્તિના અનુષ્ઠાન વિધિ પૂર્ણ કરી. વૈદિક આચાર્ય સુનિલ શાસ્ત્રીના નેતૃત્વમાં 121 પ્રતિષ્ઠિત વિદ્વાનોએ સંજીવની … Read More

અદભૂતઃ અયોધ્યામાં ૧૪ રંગના ૧૪ લાખ દીવડાઓ પ્રભુ રામની આકૃતિ તૈયાર કરાઈ

અયોધ્યાઃ સંપૂર્ણ અયોધ્યા નગરી હાલ પ્રભુ શ્રીરામના રંગે રંગાઈ ગઈ છે. ત્યારે અહીં દીવડાઓના માધ્યમથી અનોખો જ વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવ્યો છે. વિવિધ ૧૪ રંગના ૧૪ લાખ દીવડાઓના માધ્યમથી પ્રભુ … Read More

હરિયાણા પંજાબથી દિલ્હી એનસીઆર અને ઉત્તર પ્રદેશ રાજસ્થાનથી બિહાર ઝારખંડ સુધી ગાઢ ધુમ્મસ

થોડો સમય થયો હોવા છતાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. બુધવારે હરિયાણા પંજાબથી દિલ્હી એનસીઆર અને ઉત્તર પ્રદેશ રાજસ્થાનથી બિહાર ઝારખંડ સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં પણ … Read More

નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગતા ૩ ડબ્બા બળીને ખાખ

નવીદિલ્હી: નવી દિલ્હી-દરભંગા એક્સપ્રેસ ટ્રેનમાં લાગી ભીષણ આગ, ૩ ડબ્બા બળીને ટ્રેન દુર્ઘટનાની વધુ એક ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશના ઈટાવા જિલ્લામાં આજે એક મોટી ટ્રેન દુર્ઘટના થઈ છે. દરભંગા … Read More

દિલ્હીની સ્થિતિ પર સુપ્રીમ કોર્ટ કડક વલણઃ ‘પ્રદૂષણ રોકવા શું કર્યું, બધું માત્ર કાગળ પર’

બધું માત્ર કાગળ પર છે, વાસ્તવિકતા કંઈક બીજું છે – સુપ્રીમ કોર્ટ પ્રદૂષણની સમસ્યા દર વર્ષે સામે આવે છે – સુપ્રીમ કોર્ટ નવીદિલ્હીઃ રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં વધી … Read More

દેશના ૮ રાજ્યમાં ભારે પવન સાથે વરસાદ અને ગુજરાતમાં આગામી ૫ દિવસ વરસાદનું એલર્ટ

નવીદિલ્હી: દેશના અનેક રાજ્યોમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ જામ્યો છે. રાજધાની દિલ્હીમાં પણ હવામાન બદલાયું છે. ક્યારેક ભારે વરસાદને કારણે વાતાવરણ ખુશનુમા બની જાય છે તો ક્યારેક ભેજવાળી ગરમીના … Read More

ઉતરપ્રદેશમાં વરસાદનો કહેર મચ્યો, ભારે વરસાદના કારણે ૧૯ લોકોના મોત

રવિવારે રાત્રે શરૂ થયેલા વરસાદને કારણે ઉત્તર પ્રદેશના ઘણા જિલ્લાઓમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે ત્યારે ભારે વરસાદના કારણે છેલ્લા ૨૪ કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ૧૯ લોકોના મોત થયા … Read More

વરસાદની મોસમમાં વૃક્ષો વાવો, પાણી બચાવોઃ મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વરસાદની મોસમમાં વૃક્ષો વાવવા અને પાણી બચાવવા વિનંતી કરી છે. વડાપ્રધાન મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં કહ્યું કે જુલાઈ મહિનો એટલે કે ચોમાસાનો મહિનો … Read More

સહારનપુરમાં પ્રદૂષણ ફેલાવવા બદલ પેપર મિલને 12.90 લાખનો દંડ ફટકારવામાં આવ્યો

સહારનપુર: ઉત્તર પ્રદેશ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નદીમાં પ્રદૂષિત પાણીના નિકાલ માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના નિર્દેશોનું પાલન કરીને સ્ટાર પેપર મિલ પર 12 લાખ 90 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. … Read More