સુરતમાં ગેસની અસરથી ૫ બાળકો સહિત ૧૦ લોકોને ખાંસી અને ઊલટીની તકલીફ

અચાનક ગુંગળામણ શરૂ થતાં તમામને સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા સુરત વેસુ-યુનિવર્સીટી રોડ પર ગેસની અસરના કારણે લોકોની તબિયત લથડવાની ઘટના બની છે. દુર્ગધ બાદ ૫ બાળકો સહિત ૧૦ લોકોને ખાંસી … Read More

અમેરિકામાં કોરોનાએ ફરી એકવાર પગપેસારો શરૂ, એડવાઈઝરી કરાઇ જાહેર, નેશવિલેમાં ડઝનથી વધુ લોકો કોવિડથી સંક્રમિત થયાના અહેવાલ

નવીદિલ્હીઃ અમેરીકામાં ઉનાળાના અંતમાં, કોરોના વાયરસના નવા વેવએ શાળાઓ, કાર્યસ્થળો અને સ્થાનિક સરકારને અસર કરી છે. નિષ્ણાતોએ લોકોને આ શિયાળામાં વધુ COVID-19ના પગપેસારાને લઈ તૈયાર રહેવા ચેતવણી આપી છે. સેન્ટર્સ … Read More

બાવળા – બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ૧૦નાં મોત, ૩ને ઈજા

અમદાવાદઃ રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના આજે બનવા પામી હતી,  અમદાવાદના બાવળા બગોદરા નજીક અકસ્માત સર્જાયો હતો. બાવળા બગોદરા નજીક ટ્રક પાછળ છોટા … Read More

દિલ્હીની હોસ્પિટલમાં ભીષણ આગ લાગી, ૨ કલાક બાદ આગ પર કાબુ મેળવાયો

દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે ન્યૂ બોર્ન ચાઈલ્ડ હોસ્પિટલમાં આગ લાગી હતી. ઘટના બાદ સમયસર ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ ૨૦ નવજાત બાળકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. આગ લાગવાનું … Read More

ઉત્તર પ્રદેશમાં એક હોસ્પિટલની બહાર ઓક્સિજન સિલિન્ડરમાં વિસ્ફોટ, આ વિસ્ફોટમાં બે લોકોના મોત

ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લામાં એક ખાનગી હોસ્પિટલની બહાર આજે થયેલા પ્રચંડ સિલિન્ડર વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે આસપાસના લોકો ઘરોમાં છુપાઈ ગયા હતા. વિસ્ફોટથી … Read More

સોલ્વન્ટના ગોડાઉનમાં ભીષણ આગના ગોટેગોટા ઊડ્યા, એક વ્યક્તિ દાજી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ છે. આગમાં એક વ્યક્તિ દાજી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. અંકલેશ્વર જી.આઈ.ડી.માં ઇટીએલ ચોકડી નજીકના સોલ્વન્ટના ગોડાઉનમાં … Read More

કોરોના સંક્રમણના સોનિયા ગાંધી હોસ્પિટલમાં થયા દાખલ

કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને થોડા દિવસો પહેલા કોરોના થયો હતો. આ વાતની જાણકારી કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ આપી છે. … Read More

રાજકોટની હોસ્પિટલમાં સ્પાર્ક થતા લાગી આગ, ઘટનામાં કોઈ જાનહાનિ થઇ નહીં

હોસ્પીટલમાં આગની એવી ઘટના બની કે તેમાં કોઈ પણ પ્રકારની જાનહાની થઇ નહિ , સદનશીબે બધાએ  અને હોસ્પીટલ તંત્રે પણ રાહતના શ્વાસ લીધા. રાજકોટ શહેરમાં આગજનીનો બનાવ સામે આવ્યો છે. … Read More

રાજકોટની બે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો જ નથી મનપા દ્વારા નોટિસ

રાજકોટની શ્રી સંજીવની હોસ્પિટલ અને ડો.ભંભાણી હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે કોઈ સુવિધા જ નથી. મનપાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીના મામલે તપાસ કરતા ચોંકાવનારી હકિકતો મળી છે. … Read More

ફાયર વિભાગ દ્વારા પાદરાનું સરકારી દવાખાનુ, કોલેજ અને નગરપાલિકાની શાળાને સીલ

પાદરામાં પણ ફાયર વિભાગ દ્વારા એમ.કે. અમીન કોલેજ, નગરપાલિકા સંચાલિત ગર્લ્સ શાળા અને આરોગ્ય કેન્દ્રને ફાયર સેફટીની સુવિધા બાબતે એક વખત નોટીસ આપવામાં આવી હતી. પણ આ જગ્યા પર ફાયર … Read More