વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં પીએમ મોદીનું વૈશ્વિક રોકાણકારોને આહ્વાન: રોકાણ માટે ‘આ જ સમય છે, સાચો સમય છે’

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-સૌરાષ્ટ્ર-કચ્છનો પ્રારંભ વિકાસ અને વિરાસતનો સંગમ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌરાષ્ટ્ર-કચ્છને ભારતના ગ્રોથનું ‘એન્કર રીજન‘ ગણાવ્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૬ના પ્રારંભ બાદ ગુજરાતની … Read More

ઝઘડિયા જીઆઇડીસી સ્થિત ડીસીએમ શ્રીરામ કેમિકલ્સ દ્વારા ઝઘડિયામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઇ

ઉત્તરાયણ નિમિત્તે ખાસ બાઇક સવારોને જાગૃતિ અને સુરક્ષા માટે બાઇક પર ગાર્ડ લગાવાયા ઝઘડિયા: ઝઘડિયા જીઆઇડીસી માં આવેલી ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા આજ રોજ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી … Read More

દરેડ જીઆઈડીસીમાં માર્ગો પર કેમિકલયુક્ત પાણીને લઇને જીપીસીબીનું નિરીક્ષણ, શું છે જીપીસીબીનો ખુલાસો..

જામનગરની દરેડ જીઆઈડીસીમાં માર્ગો પર કેમિકલયુક્ત પાણી ભરાયા હોવાના સમાચાર તાજેતરમાં મીડિયામાં પ્રસારિત થયા હતા. જેમાં કારખાનાઓના ગંદા પાણીને ટ્રીટ કરી ઔદ્યોગિક નિકાલ કરવાની અમલવારીને લઇને જીપીસીબી સામે પ્રશ્નો ઉઠાવવામાં … Read More

સુરતની સચિન GIDC કેમિકલ માફિયાઓનું સોફ્ટ ટાર્ગેટ? વારંવારના ગેસ લીકેજથી જનતામાં ફફડાટ

​સુરત |  ​દક્ષિણ ગુજરાતનું ઔદ્યોગિક હબ ગણાતું સુરતની સચિન GIDC ફરી એકવાર ‘ગેસ ચેમ્બર’ બનતા રહી ગયું છે. શંકાસ્પદ કેમિકલ ટેન્કરમાંથી થયેલા લીકેજને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો … Read More

NGTનો સીમાચિહ્નરૂપ ચુકાદો: પેટ્રોકેમિકલ કોક યુનિટોના વિસ્તરણ પર દેશવ્યાપી પ્રતિબંધ યથાવત

નવી દિલ્હી | દેશમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને ડામવા માટે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (NGT) એક અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. ટ્રિબ્યુનલે ‘કેલ્સાઈન્ડ પેટ્રોલિયમ કોક’ (CPC) ઉત્પાદન એકમોના વિસ્તરણ પર … Read More

નારોલના સુદામા એસ્ટેટમાં ઝેરી કચરાના ગેરકાયદેસર વેપારનો પર્દાફાશ: GPCBના ફિલ્ડ ઓફિસરની બેદરકારી સામે પણ ઉઠ્યા પ્રશ્નો

અમદાવાદ: નારોલમાં આવેલા સુદામા એસ્ટેટના ગોડાઉન નં. ૨૧૩ અને ૨૨૩માં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ઝેરી કલર અને કેમિકલ વેસ્ટ (કચરો) લાવીને તેને સુકવી અને વેચાણ કરવાની ગંભીર પ્રવૃત્તિ ચાલી … Read More

પર્યાવરણ સુરક્ષા સામે શંકાસ્પદ પગલાં: જીપીસીબીના નવા ઓર્ડરથી નિરીક્ષણ વિના મંજૂરીનો માર્ગ ખુલ્યો

ગાંધીનગર: રાજ્યમાં ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ના નામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) દ્વારા બહાર પાડવામાં આવેલ 16 ડિસેમ્બર 2025ના તાજેતરના ઓફિસ ઓર્ડરે પર્યાવરણપ્રેમીઓ અને નિષ્ણાતોમાં ચિંતા … Read More

અદાણી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી ખેડૂતો સાથે નેત્રંગ વિસ્તારમાં ખેડૂત દિવસની ઉજવણી

વડોદરા : રાષ્ટ્રીય ખેડૂત દિવસની ઉજવણીના ભાગરૂપે આદિવાસી ખેડૂતો માટે ઘરઆંગણે પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. પ્રાકૃતિક તાલીમ શિબિરમાં આસપાસના ૧૨ ગામના … Read More

ડીસીએમ શ્રીરામ લી. દ્વારા “ગુજરાતની પ્રથમ: ઇલેક્ટ્રિક સ્ટાફ બસ” સાતત્યપૂર્ણ વિકાસ અને એમ્પ્લોયી વેલ્યુ પ્રોપોઝિશન-બોન્ડ, બિલ્ડ અને બીકમ તરફ અનોખી પહેલ

ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર  આદિત્ય શ્રીરામ દ્વારા ઇલેક્ટ્રિક બસને ફ્લેગ ઓફ અપાઇ આ પહેલ કાર્બન ઉત્સર્જન ઓછું કરવા અને ઇવીપી પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક ભરૂચ: ડીસીએમ શ્રીરામ લી. દ્વારા ઝગડિયા પ્લાન્ટ ખાતે … Read More

અમદાવાદમાં વિનોદ ટેક્સટાઈલમાં આવકવેરાના દરોડા, એક સાથે ૩૫ સ્થળો પર સર્ચ ઓપરેશન

વિનોદ મિત્તલ અને તેમના ભાઈ સહિત ૧૯ નિવાસ સ્થાને દરોડાઃ ૧૫૦થી વધુ અધિકારીઓ સર્ચમાં જોડાયા, ત્રણ-ચાર દિવસ સુધી ઓપરેશન ચાલે તેવી સંભાવના અમદાવાદ: ગુજરાતમાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ફરીવાર શરૂ કરવામાં … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news