ટેક્સો ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા “ગાર્ડનિંગ વર્કશોપ” યોજવામાં આવ્યો

વડોદરા: આજ કાલની મોંઘવારી અને વધતી ગરમીમાં છોડ રોપવો તે ખૂબ જ જરૂરી થઈ ગયું છે. વૃક્ષો વાવવાના અનેક લાભો આપણને મળતા હોય છે. ઘણા લોકો પોતાના ઘરની શાકભાજી પોતાના … Read More

એનસીબી દ્વારા પૂર્વવતી રસાયણો (નિયંત્રિત પદાર્થો) વિશે ઉદ્યોગોને માહિતી આપવા ઓપન હાઉસ સેશનનું આયોજન કરાયું

અમદાવાદઃ ડ્રગ્સનો દુરઉપયોગ સંવેદનશીલ વય જૂથને અસરકર્તા હોવાથી તે ગંભીર રીતે સામાજિક-આર્થિક સમસ્યાનો મુદ્દો બની ગયો છે. આ મુદ્દાને સંબોધિત કરવો એ અત્યંત આવશ્યક છે. આ માટે અનેક જાગૃતતા અભિયાનો … Read More

વન્યજીવ પ્રત્યે જાગૃતિ લાવવા જનજાગૃતિ કાર્યક્રમ ચલાવવા જોઈએ

જયપુરઃ રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રએ પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે નવી પેઢીમાં વન્યજીવ વિશે જાગૃતિ લાવવા પર ભાર મૂક્યો છે અને કહ્યું  કે વાઘ સંરક્ષણ માટે જનજાગૃતિ કાર્યક્રમો ચલાવીને સતત … Read More

અમદાવાદી મનોદિવ્યાંગ કોંગો પ્લેયર પાર્થ બીરજે દક્ષિણ કોરિયાના મ્યુઝિક ફેસ્ટિવલમાં મચાવશે ધૂમ

અમદાવાદઃ અમદાવાદ, ગુજરાત અને ભારત માટે ગૌરવપૂર્ણ પ્રસંગ બનવા જઈ રહ્યો છે. અમદાવાદી મનોદિવ્યાંગ કોંગો પ્લેયર પાર્થ બીરજેની આગામી દિવસોમાં  દક્ષિણ કોરિયામાં યોજાનારા ઇન્ટરનેશનલ મ્યુઝિક આર્ટ ફેસ્ટિવલમાં સમગ્ર ભારતમાંથી પસંદગી … Read More

ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લેખક જયંતિ પરમાર લિખિત આત્મકથા ‘મારાં સંભારણા’ પુસ્તકનું વિમોચન

જયંતીભાઈ પરમારે જીવન સંઘર્ષ અને સમર્પણ દ્વારા એક આગવી ઓળખ ઊભી કરી છે: ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત” અમદાવાદ: શહેરના ટાગોર હોલ ખાતે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે કવિ, લેખક સમાજસેવી … Read More

સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા બ્લડ ચેક-અપ અને બ્લ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

અમદાવાદઃ અમદાવાદ સ્થિત સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર દ્વારા 19 માર્ચ, રવિવારના રોજ બ્લડ ચેક-અપ અને બ્લ્ડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. સમાજના દરેક નાગરિકો માટે નિઃશુલ્ક પ્રાથમિક જરૂરી પેથોલોજિકલ … Read More

ગુજરાતને એરંડા રાજ્ય તરીકે જાહેર કરવાના પ્રયત્ન હાથ ધરીશું: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત

ભારતમાં એરંડાના ઉત્પાદનમાં ગુજરાતનું યોગદાન લગભગ ૮૫ ટકા જે આપણા સૌ માટે ગર્વની બાબત: ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અમદાવાદઃ અમદાવાદ ખાતે આયોજિત ૨૧મી વૈશ્વિક એરંડા પરિષદ ૨૦૨૩માં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ … Read More

જીસીસીઆઇ, જીપીસીબી અને જીડીએમએ દ્વારા પ્રદૂષણની અસર અને નવીન તકનીકો દ્વારા ઉકેલ પર માહિતીસભર સેમિનારનું આયોજન કરાયું

ગાંધીનગર: જીસીસીઆઈ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી) અને ધ ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (જીડીએમએ) દ્વારા સંયુક્ત રીતે આયોજિત સીટીઇ અને સીસીએ એપ્લિકેશન માટે માર્ગદર્શિકા મેન્યુઅલનું વિમોચન, ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ એક્સજીએન પર … Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે GCCIનો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો

ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન :- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI)નો વાર્ષિક સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે … Read More