સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના કડક અમલ માટે સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક આદેશ

પર્યાવરણને નુકસાન કરનાર પાસેથી વૈજ્ઞાનિક ધોરણે વસૂલાશે વળતર કેન્દ્રને નવી માર્ગદર્શિકા ઘડવાનો આદેશ દેશભરમાં એકસરખી અમલવારીનો માર્ગ મોકળો નવી દિલ્હી: દેશમાં ઘન કચરાના સંચાલન (Solid Waste Management) અને પર્યાવરણને થતા … Read More

GPCBનો મોટો નિર્ણય: હવે CCA Renewal નહીં, માત્ર Extension Fee ભરવાથી જ Consent ચાલુ રહેશે

કેન્દ્ર સરકારની નવી ગાઈડલાઈનનો ગુજરાતમાં અમલ, ઉદ્યોગોને મળશે મોટી રાહત; પર્યાવરણના નિયમોમાં કોઈ છૂટ નહીં ગાંધીનગર: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)એ રાજ્યના ઉદ્યોગોને લગતો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. હવે … Read More

રાજ્ય સરકારનાં રિ-ઇન્ટ્રોડક્શન પ્રોજેક્ટને સફળતા મળી : છ દાયકા પહેલા ગીરમાંથી વિલુપ્ત થયેલા આ પક્ષીનો ફરી સંભળાયો કલરવ

વર્ષ 2021માં ઇન્ડિયન ગ્રે હોર્નબિલ (ચિલોત્રો)ને અરવલ્લીનાં જંગલોમાંથી લાવી ગીરનાં જંગલોમાં પાછા વસાવવામાં આવ્યા હતા. તબક્કાવાર કુલ 40 ચિલોત્રા પક્ષીઓને ગીરનાં જગંલમાં છોડવામાં આવ્યા હતા. તાજેતરનાં અભ્યાસમાં જાણવા મળ્યું કે, … Read More

પ્રદૂષણ મામલે NGTની કાર્યવાહી તેજ: વધુ બે ઉદ્યોગોને નોટિસ, GIDC પર પણ સખત વલણ

વધુ બે ઉદ્યોગોને પ્રતિવાદી બનાવવાનો આદેશ, GIDCને કડક ટકોર NGT હવે માત્ર કાગળ પરના જવાબોથી સંતોષ માનવા તૈયાર નથી Bhavin Intermediates અને Shavakashi Industries હવે કેસમાં પ્રતિવાદી દિલ્હીઃ પુણે સ્થિત … Read More

પર્યાવરણની સુરક્ષા એ સરકાર અને નાગરિકોની સામૂહિક જવાબદારી : અર્જુનભાઈ મોઢવાડિયા

મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, પંચાયતો અને ઉદ્યોગોના નાણાકીય યોગદાનથી પર્યાવરણ માટે વિશેષ ભંડોળ ઉભું કરવું જોઈએ : અર્જુનભાઈ મોઢવાડિયા, વન અને પર્યાવરણ મંત્રી ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં … Read More

દીપક ફાઉન્ડેશન અને દીપક ફેનોલિક્સ લિમિટેડ દ્વારા સંયુક્ત સંશોધનની સિદ્ધિના દળદાર પુસ્તકનું વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે વિમોચન

આ પ્રસંગે દીપક ફાઉન્ડેશનના ટ્રસ્ટી રૂચિ મહેતા, દીપક ફાઉન્ડેશનના ડિરેક્ટર- ડૉ. જય પવાર, દીપક ગ્રુપના જનરલ મેનેજર- કોર્પોરેટ અફેર્સ નિર્મલ સિંહ યાદવ અને પ્રોજેક્ટ લીડ, અનિલ કુમાર  ઉપસ્થિત રહ્યાં હતા … Read More

ગુજરાતમાં ૯૭૫ હેક્ટર વન વિસ્તારનું પુનઃસ્થાપન: ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યને મોટો લાભ

અમદાવાદ : કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે લોકસભામાં આપેલા લેખિત જવાબમાં જણાવ્યું છે કે ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ (GCP) હેઠળ ગુજરાતમાં ૯૭૫ હેક્ટર જમીનનું ઇકો-રિસ્ટોરેશન કરવામાં આવશે. આ આંકડો … Read More

સામાન્ય ગંદાપાણી શુદ્ધિકરણ પ્લાન્ટ માટે પર્યાવરણીય મંજૂરીમાંથી મળી મુક્તિ

ZLD સિસ્ટમો સુનિશ્ચિત કરે છે કે કોઈપણ અશુદ્ધ અથવા આંશિક શુદ્ધ થયેલું ગંદુ પાણી પર્યાવરણમાં છોડવામાં ન આવે પર્યાવરણીય સંસ્થાઓના મતે ઔદ્યોગિક સુવિધામાં પર્યાવરણીય સુરક્ષામાં કોઈ છૂટછાટ આપવી જોઈએ નહીં … Read More

સુરત સહિત ચાર શહેરો NCAP પુરસ્કારો 2025 હેઠળ હવાના ગુણવત્તામાં દેશના આગેવાન શહેરો તરીકે ઉભરી આવ્યા

સ્વચ્છ વાયુ સર્વેક્ષણ પુરસ્કારો અને વેટલેન્ડ સિટીઝ માન્યતા સમારોહ 2025 આજે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રીની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. EF&CC એ રાષ્ટ્રીય સ્વચ્છ હવા કાર્યક્રમ (NCAP) હેઠળ 130 શહેરોમાં … Read More

પર્યાવરણીય પાલન મજબૂત બનાવવા ભારતે રજૂ કર્યા નવા ઓડિટ નિયમો

સરકારે પર્યાવરણ ઓડિટ નિયમો 2025 દ્વારા સ્વ–નિયમનને આપ્યો વેગ પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા પ્રતિબદ્ધતાઓને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી ભારત સરકારે પર્યાવરણ ઓડિટ નિયમો, 2025ને સત્તાવાર રીતે અમલમાં મૂક્યાછે. કેન્દ્રીય પર્યાવરણ, વન … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news