અયોધ્યામાં સૂર્ય તિલક કરવામાં આવતા સમગ્ર મંદિર પરિસર શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્‌યું

અયોધ્યા: રામ નવમીના ખાસ અવસર પર અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના કપાળ પર સૂર્ય તિલક લગાવવામાં આવતા અદભુત નજારો જોવા મળ્યો હતો. આ અલૌકિક નજારો ભક્તિથી અભિભૂત હતો. સાથે … Read More

રામનવમીઃ મર્યાદા પુરૂષોતમ ભગવાન રામને પ્રસન્ન કરવા તેમની મનપસંદ વાનગીઓનો ભોગ ચઢાવવો જોઈએ

આ વર્ષે રામ નવમી નો તહેવાર, ૧૭ એપ્રિલ ૨૦૨૪, બુધવારના રોજ છે, વાલ્મીકિ રામાયણ અનુસાર, ભગવાન વિષ્ણુના સાતમા અવતાર શ્રી રામનો જન્મ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિ પર થયો … Read More

રામજન્મભૂમિ મંદિરનું નિર્માણ ન્યાયના માર્ગે થયું છેઃ મોદી

અયોધ્યા: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કહ્યું હતું કે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણ ન્યાયના માર્ગ પર થયું હતું અને આ માટે ન્યાયતંત્રના આભારી છીએ કે તેણે ન્યાયની ગરિમાનું રક્ષણ … Read More

શ્રી રામલલાની બાળ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન પૂર્ણ

અયોધ્યા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે શ્રી રામ જન્મભૂમિ ખાતે બનેલા ભવ્ય મંદિરમાં શ્રી રામ લલ્લાની બાળ મૂર્તિના અનુષ્ઠાન વિધિ પૂર્ણ કરી. વૈદિક આચાર્ય સુનિલ શાસ્ત્રીના નેતૃત્વમાં 121 પ્રતિષ્ઠિત વિદ્વાનોએ સંજીવની … Read More

Ayodhya Ram Mandir: “કાલ પત્ર” ટાઈમ કેપ્સ્યુલ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ સ્થળની નીચે દફનાવાશે

આજે ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. નાગર શૈલીમાં બનેલા ભવ્ય રામ મંદિરમાં રામલલા વિરાજમાન થશે. પીએમ નરેન્દ્ર મોદી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના મુખ્ય યજમાન છે. અયોધ્યાના રામ … Read More

અદભૂતઃ અયોધ્યામાં ૧૪ રંગના ૧૪ લાખ દીવડાઓ પ્રભુ રામની આકૃતિ તૈયાર કરાઈ

અયોધ્યાઃ સંપૂર્ણ અયોધ્યા નગરી હાલ પ્રભુ શ્રીરામના રંગે રંગાઈ ગઈ છે. ત્યારે અહીં દીવડાઓના માધ્યમથી અનોખો જ વર્લ્ડ રેકોર્ડ રચવામાં આવ્યો છે. વિવિધ ૧૪ રંગના ૧૪ લાખ દીવડાઓના માધ્યમથી પ્રભુ … Read More

અયોધ્યા શ્રી રામ મંદિર માટે ગુજરાતમાંથી સૌથી વધુ દાન મોરારી બાપુ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ આપ્યું

સુરતઃ અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે લોકોએ ખોબલે ભરીને દાન આપ્યુ છે. હવે દેશભરમાં લોકોને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે આમંત્રણ પત્રિકા મળી રહી છે. ત્યારે … Read More

અમદાવાદમાં તૈયાર થનારા નગારાનો નાદ અયોધ્યાના રામ મંદિરમાં ગુંજશે

અમદાવાદઃ જાન્યુઆરી મહિનામાં અયોધ્યા રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. ત્યારે અયોધ્યાના શ્રી રામ મંદિરમાં અમદાવાદમાં બનેલુ નગારાનો નાદ ગુંજતો રહેશે. ડબગર સમાજ દ્વારા શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં નગારાને સ્થાન … Read More

રામ મંદિર ટ્રસ્ટના સચિવએ રામમંદિરના ગર્ભગૃહની તસવીર પોસ્ટ કરી

હાલમાં તેજ ગતિએ ચાલી રહ્યું છે અયોધ્યા રામ મંદિરના નિર્માણનું કામ ભવ્ય રામ મંદિરનું ગર્ભગૃહ તૈયાર થઈ ગયું, પ્રથમ તસવીર સામે આવી અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ હવે લગભગ અંતિમ … Read More

રામલલા 22 જાન્યુઆરીએ અયોધ્યામાં નવા મંદિરમાં બિરાજશે

નવી દિલ્હી: અયોધ્યામાં શ્રી રામજન્મભૂમિ ખાતે બનાવવામાં આવી રહેલા નવા મંદિરમાં રામ લલ્લાની નવી મૂર્તિનો અભિષેક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 22 જાન્યુઆરી 2024ના રોજ થશે. વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ અને … Read More