જેતપુરના ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનમાં વટભેર જેન્તીભાઇ રામોલિયાની ટીમ બિનહરીફ

કારખાનેદારોએ વિરોધને જાકારો આપી વિકાસ કરનાર ટીમને ફરી સત્તા સોંપી શહેરની અગ્રણી ઔધોગિક સંસ્થા ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન ની ૬૦ મી વાર્ષિક સાધારણ સભામાં આગામી ત્રણ વર્ષ માટે ચૂંટણી યોજાનાર … Read More

GPCBએ ગંભીર નિયમભંગ બદલ જંબુસરની મગણાદની સેફ એન્વાયરો પ્રા.લિ.ને તમામ પ્રવૃત્તિ બંધ કરવા આપ્યો આદેશ

ચોમાસામાં TSDF સાઇટ પર દૂષિત પાણી અને લીચેટનો ખતરો: GPCB તપાસમાં ભૂગર્ભ જળની ગુણવત્તામાં બગાડ  70,879 કેએલ દૂષિત પાણી અને 47,102 કેએલ લીચેટનો સંગ્રહ; ખેડૂતના બોરવેલના નમૂનામાં TDS, ક્લોરાઇડ, COD, … Read More

NGTની નજર હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના EC ફંડના ઉપયોગ પર, હરિયાણાએ યમુના કેચમેન્ટમાં Micro STP માટે રકમ વાપરવાની મંજૂરી માગી

EC ફંડના ઉપયોગ અંગે ચાલી રહેલી કાર્યવાહી હવે NGT સમક્ષ મહત્વના તબક્કે પહોંચી ટ્રિબ્યુનલનો CPCBને પ્રાપ્ત થયેલી માહિતી ટેબ્યુલર સ્વરૂપે રજૂ કરવાનો નિર્દેશ NGTએ મામલાને આગામી સુનાવણી માટે 16 સપ્ટેમ્બર, … Read More

ચાર્જઝોન રમતગમત, સૌહાર્દ અને પ્રતિબિંબના હૃદયસ્પર્શી દિવસ સાથે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણી કરી

વડોદરા: ચાર્જઝોન એ એક આકર્ષક અને હૃદયપૂર્વકની ઉજવણી સાથે આંતરરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી કરી જેણે કર્મચારીઓને મનોરંજન, જોડાણ અને પ્રશંસાની બપોર માટે સાથે લાવ્યા. કંપનીની ટર્ફ ફેસિલિટી ખાતે આયોજિત આ … Read More

AHSPAમાંથી મોટા એકમોની કાયમી વિદાય તો જ નાના એકમોનો ઉધ્ધાર

અમદાવાદમાં સાબરમતી નદીમાં થતા ઔદ્યોગિક પ્રદૂષણને લઇને દરેક બાબત ચર્ચાના કેન્દ્રમાં રહેતી જોવા મળે છે. તેમાં પણ નાના એકમોના હિત સાથે સંકળાયેલી AHSPA થતી કોઈપણ ગતિવિધિ વિશેષ રીતે ચર્ચા પેદા … Read More

ગાંધીનગરઃ વડાપ્રધાન મોદી ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના દીકરાના સત્કાર સમારોહમાં ઉપસ્થિત રહ્યાં, નવદંપતિને આપ્યા આશીર્વાદ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. પ્રથમ દિવસે વડોદરા, દાહોદ, ભૂજ અને અમદાવાદમાં ભવ્ય રોડ યોજવામાં આવ્યો હતો. રોડ શો બાદ વડાપ્રધાને મંત્રી બલવંતસિહ રાજપૂતના દીકરાના સત્કાર … Read More

મંત્રી મુકેશ પટેલની સ્પષ્ટ વાતઃ પ્રદુષણ બંધ નહિ કરો તો ઉદ્યોગો બંધ કરવાની તૈયારી રાખજો

સુરત જીલ્લામાં ઉદ્યોગોને લીધે થઈ રહેલા પર્યાવરણ ને નુકસાન પર મંત્રી મુકેશ પટેલે બોલાવી બેઠક સુરત: સુરતમાં ઉદ્યોગોના કારણે પર્યાવરણને મોટાપાયે નુકસાન થતું હોવાના કારણે, રાજ્ય સરકારના મંત્રીશ્રી મુકેશ પટેલ … Read More

Bharuch Breaking: દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી એક  કંપનીમાં લાગી આગ, 6 જેટલા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે

દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી એક  કંપનીમાં લાગી આગ શ્વેતાયાન કેમટેક કંપનીમાં આગી આગ   આગના કારણે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ  આગની જાણ થતાં 6 જેટલા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે … Read More

મુખ્યમંત્રી કાર્યાલયમાં ફેરફારઃ ડૉ. વિક્રાંત પાંડે સેક્રેટરી તરીકે નિયુક્ત

ગાંધીનગરઃ ગુજરાત સરકાર મુખ્યમંત્રી કાર્યાલયમાં બે મહત્વપૂર્ણ વહીવટી બદલીઓ કરવામાં આવી છે. સીએમઓમાં બે મહત્વપૂર્ણ ફેરફારમાં 2005 બેચના આઈએએસ અધિકારી ડૉ. વિક્રાંત પાંડેને મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે … Read More

વર્લ્ડ ટર્ટલ ડે: કાચબાઓના સંરક્ષણ અને સંવર્ધન માટે અદાણી પોર્ટનું ખાસ યોગદાન

વડોદરા:  IUCN દ્વારા “સંવેદનશીલ” પ્રજાતિઓની સાર સંભાળ દર વર્ષે 23 મેના રોજ ઉજવાતો વિશ્વ કાચબા દિવસ એક વાર્ષિક તહેવાર જેવો છે. કાચબા પ્રજાતિઓના સંરક્ષણ તેમજ સંવર્ધન વિશે જાગૃતિ ફેલાવવાના હેતુથી … Read More

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news