વાતાવરણમાં બદલાવ કહો કે કુદરતની કરામત, ભર શિયાળે આંબામાં કેસર કેરી આવી

પોરબંદરઃ ફળોના રાજા તરીકે જેની ગણના થાય છે તે કેસર કેરી આમ તો ઉનાળુ ફળ ગણવામાં આવે છે. વાતાવરણમાં બદલાવ કહો કુદરતની કરામત પરંતુ આ વખતે ભર શિયાળે આંબામાં કેસર … Read More